અમદાવાદ એરપોર્ટ પર 2 કરોડથી વધુનો હાઈબ્રિડ ગાંજો ઝડપાયો, બેંગકોકથી આવેલા બે શખસોની ધરપકડ
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ડ્રગ્સ સ્મગલિંગનો વધુ એક મોટો કિસ્સો સામે આવ્યો છે. Directorate of Revenue Intelligence (DRI) અને Air Intelligence Unit (AIU)એ સંયુક્ત ઓપરેશન હાથ ધરી બે શખસોને ઝડપી પાડ્યા છે, જે...
તાજેતરના ત્રિપક્ષીય હિંસાકાંડ : જબલપુર, બાગલકોટ અને હૈદરાબાદમાં હિંદુ તહેવારો દરમિયાન હિંસાની ઘટનાઓ
મધ્યપ્રદેશ, કર્ણાટક અને તેલંગાણા જેવા રાજ્યોમાં હિંદુ તહેવારો અને શોભાયાત્રાઓ દરમિયાન તાજેતરમાં હિંસાની ઘટનાઓ સામે આવી છે. ફેબ્રુઆરી 2026માં જબલપુરના સિંહોરા, કર્ણાટકના બાગલકોટ અને હૈદરાબ?...
‘ઓશો ઓશો…’ કરવાનું નહી,તેમના સ્થાનોની સંભાળ અનિવાર્ય : રામકથા ઉપક્રમ વચનાત્મક નહી, રચનાત્મક બને છે
મોરારિબાપુ દ્વારા રામકથા ઉપક્રમ વચનાત્મક નહી, રચનાત્મક બને છે. જબલપુર કથામાં પણ ઓશો જન્મસ્થાન કુછવાડાગામ વિકાસ માટે સહયોગ શરૂ થયો. આ માટે મોરારિબાપુએ 'ઓશો ઓશો...' કરવાનું નહી,તેમના સ્થાનોની સ?...
ધર્મ એ વૈજ્ઞાનિક અને માનવીય હોવો અનિવાર્ય – મોરારિબાપુ
ઓશો સ્થાન જબલપુરમાં રામકથા 'માનસ પરમ વિશ્રામ' ગાન કરતાં મોરારિબાપુએ કહું કે, ધર્મ એ વૈજ્ઞાનિક અને માનવીય હોવો અનિવાર્ય છે. અહીંયા મોટી સંખ્યામાં દેશ વિદેશના ભાવિકો લાભ લઈ રહ્યાં છે. રામકથાન...
સગુણ અને નિર્ગુણ વચ્ચેની યાત્રામાં ‘રામ’ એ સેતુ છે – મોરારિબાપુ
કેન્દ્રમાં રામ અને સંવાદમાં ઓશો ચિંતન સાથે જબલપુરમાં રામકથા 'માનસ પરમ વિશ્રામ' ગાન કરતાં મોરારિબાપુએ સગુણ અને નિર્ગુણ વચ્ચેની યાત્રામાં 'રામ' એ સેતુ છે, તેમ જણાવી રામકથા મહાત્મ્ય જણાવ્યું. ...