આજે શ્રીરામજન્મભૂમિનાં સાત ઉપમંદિરો પર લહેરાશે ધર્મધ્વજ
31 ડિસેમ્બર 2025ના રોજ અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં ભગવાન શ્રીરામના બાળ સ્વરૂપ રામલલાની પ્રાણપ્રતિષ્ઠાની બીજી વર્ષગાંઠ અત્યંત ભવ્ય, દિવ્ય અને શ્રદ્ધાપૂર્ણ વાતાવરણમાં ઉજવાઈ રહી છે. ?...
પંજાબમાં ‘જય શ્રીરામ’ બોલ્યા બાદ હિંદુ યુવક પર હુમલો, ઇસ્લામી ટોળાએ ‘અલ્લાહુ અકબર’ નારા લગાવવા દબાણ કર્યા
ઉત્તર પ્રદેશના કાનપુરમાં શરૂ થયેલા ‘આઈ લવ મુહમ્મદ’ મુદ્દે ચાલેલા વિવાદની લહેર હવે પંજાબના જાલંધર સુધી પહોચી છે, જ્યાં શુક્રવારની સાંજે એક હિંદુ યુવક સાથે ‘જય શ્રી રામ’ બોલવાના કારણે ઇસ્લા?...
બહિયલ હુમલા બાદ હર્ષ સંઘવીએ કરી માતાજીની આરતી, કહ્યું – ‘કોઈને છોડવામાં નહીં આવે’
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહિયલ ગામમાં નવરાત્રિ દરમિયાન સાંપ્રદાયિક તણાવ ફાટી નીકળ્યો હતો, જેમાં મુસ્લિમ સમુદાયના ટોળાએ પથ્થરમારો કરી ઘરો, દુકાનો તથા મંદિર પર હુમલો કર્યો હતો. પો?...