‘કોકરોચ જનતા પાર્ટી’નું X એકાઉન્ટ ભારતમાં બેન : CJI ટિપ્પણી બાદ સોશિયલ મીડિયા પર વિવાદ
દેશના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્ય કાંતની એક વિવાદાસ્પદ ટિપ્પણી બાદ સોશિયલ મીડિયા પર ઉભી થયેલી ‘કોકરોચ જનતા પાર્ટી’ હવે મોટા વિવાદના કેન્દ્રમાં આવી છે. આ જૂથનું સત્તાવાર એકાઉન્ટ X (Twitter) પર ભ?...
ગુજરાત હાઈકોર્ટ આર્બિટ્રેશન સેન્ટરના નવા અત્યાધુનિક ભવનનો શિલાન્યાસ, ન્યાયિક પ્રક્રિયા વધુ ઝડપી અને ડિજિટલ બનશે
ગુજરાતમાં ન્યાયિક પ્રક્રિયાને વધુ આધુનિક, પારદર્શક અને ઝડપી બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. 28 ફેબ્રુઆરીના રોજ ગુજરાત હાઈકોર્ટ ખાતે નવા અત્યાધુનિક આર્બિટ્રેશન સેન્ટરના...
અરવલ્લી મુદ્દે સુપ્રીમ કોર્ટે પોતાના આદેશ પર લગાવ્યો રોક, ભલામણો અને ટિપ્પણીઓ સ્થગિત, કેન્દ્ર-રાજ્યને નોટિસ
સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળાના મામલે પોતાના જ 20 નવેમ્બરના ચુકાદા પર હાલ પૂરતી રોક લગાવી દીધી છે. આ મામલે કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને નોટિસ ફટકારીને તેમના જવાબ માંગ્યા છે. જસ્ટિસ સ...
જસ્ટિસ સૂર્યકાંત બન્યા ભારતના 53મા CJI, રાષ્ટ્રપતિ સમક્ષ લીધા શપથ
જસ્ટિસ સૂર્યકાંતે સોમવારે, 24 નવેમ્બર 2025ના રોજ ભારતના 53મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા અને સત્તાવાર રીતે કાર્યભાર સંભાળ્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા ગૌરવસભર...
ચૂંટણી પંચ અને રાજકીય પક્ષો વચ્ચે વિશ્વાસની કમી, બિહાર SIR મામલે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી
સુપ્રીમ કોર્ટે સોમવારે બિહાર રાજ્યમાં ચાલી રહેલા SIR (Special Intensive Revision) સંબંધિત કેસની સુનાવણી દરમિયાન એક મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો. કોર્ટે કહ્યું કે, રાજ્યમાં ચૂંટણી પંચ અને રાજકીય પક્ષો વચ્ચે વિશ્વ?...