ઝારખંડમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ: ‘કોંગ્રેસ ગઠબંધન સરકારે અત્યાચાર કર્યો’, જીતુ વાઘાણીના આકરા પ્રહાર
ઝારખંડની રાજધાની રાંચીમાં JPSC અને JSSC ભરતી પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓની તપાસની માંગ સાથે રસ્તા પર ઉતરેલા વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ બાદ રાજકીય ઘમાસાણ વધુ તેજ બન્યું છે. ગુજરાત સર?...
માંજલપુરના ધારાસભ્ય તરીકે સતીષ પટેલે લીધા શપથ, ગુજરાત વિધાનસભાની 182 બેઠકો ફરી પૂર્ણ
વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં ભવ્ય વિજય મેળવનાર ભાજપના ઉમેદવાર સતીષ પટેલે આજે ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય તરીકે શપથ લીધા છે. વિધાનસભા અધ્યક્ષન...
‘વંદે માતરમ્’ એ ‘ગાન’ જ નહી, તેના વિશે ‘ભાન’ અનિવાર્ય ગણાવતાં મોરારિબાપુ
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર વિશ્વવિદ્યાલયમાં 'વંદે માતરમ્ રાષ્ટ્રવંદના સપ્તાહ' પ્રારંભે મોરારિબાપુએ કહ્યું કે, માત્ર 'વંદે માતરમ્' એ 'ગાન' જ નહી, તેના વિશે 'ભાન' અનિવાર્ય છે. મહારાજા કૃ?...
ગુજરાત રાજ્ય બીજ નિગમે સરકારને આપ્યો ₹6.33 કરોડનો ડિવિડન્ડ, અત્યાર સુધી કુલ ₹42.82 કરોડ ચૂકવ્યા
ગુજરાત રાજ્ય બીજ નિગમ લિમિટેડે નાણાકીય વર્ષ 2024-25 માટે રાજ્ય સરકારને ₹6.33 કરોડનો ડિવિડન્ડ આપ્યો છે. કૃષિ મંત્રી જીતુ વાઘાણી અને કૃષિ રાજ્યમંત્રી રમેશ કટારાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ડિવિ?...
વલસાડ-નવસારીના પૂરગ્રસ્તો માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત
દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારી જિલ્લામાં અતિભારે વરસાદ અને પૂરના કારણે પ્રભાવિત થયેલા નાગરિકો, વેપારીઓ, લારી-ગલ્લાધારકો, શ્રમિકો અને ખેડૂતોને રાહત આપવા ગુજરાત સરકારે વિવિધ સહાય પગલાંની...
ખેડૂતોના વીજ પોલના પ્રશ્ને સરકાર ગંભીર, જીતુ વાઘાણીએ આપ્યું કાયમી ઉકેલનું આશ્વાસન
રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતે આયોજિત ખેડૂતોના સંમેલનમાં ગુજરાત સરકારના કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ ખેડૂતોના લાંબા સમયથી ચાલી રહેલા એક મહત્વપૂર્ણ પ્રશ્ન પર મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ખેતર...
અમદાવાદ રિવરફ્રન્ટ પર ‘મિલેટ મહોત્સવ-2026’નો ધામધૂમથી પ્રારંભ, ‘શ્રી અન્ન’થી હેલ્ધી ગુજરાતનો સંદેશ
અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે રાજ્યકક્ષાના ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-2026’નો ભવ્ય પ્રારંભ કૃષિમંત્રી જીતુ વાઘાણી અને પૂર્વ સહકાર રાજ્યમંત્રી તેમજ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્?...
ગુજરાત વિધાનસભામાં ‘ભણતર’ મુદ્દે ઘમાસાણ : ગોપાલ ઇટાલિયા, જીતુ વાઘાણી અને હર્ષ સંઘવી વચ્ચે તીખી બોલાચાલી
ગુજરાત વિધાનસભાના ચાલી રહેલા સત્ર દરમિયાન આજે ગૃહમાં અચાનક ગરમાવો જોવા મળ્યો હતો. સામાન્ય રીતે જનતા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા થતી હોય છે, પરંતુ આજે ચર્ચાનો કેન્દ્ર નેતાઓની શૈક્ષણિક લાયકાત એ...