ઝારખંડમાં નક્સલીઓ પર ભારે કાર્યવાહી : 36 કલાકમાં 21 નક્સલી ઠાર, 2 કરોડનો ઈનામી અનલનો પણ ખાત્મો
ઝારખંડના સારંડાના ઘન જંગલોમાં છુપાયેલા નક્સલીઓ પર સુરક્ષાદળોએ ગયા 36 કલાકથી ભીષણ ઓપરેશન ચલાવ્યું, જે સફળતા સાથે પૂર્ણ થયું. ગુપ્તચર અને સ્થાનિક માહિતીના આધારે CRPF અને ઝારખંડ પોલીસની સંયુક્ત ?...
આંધ્રપ્રદેશમાં ટ્રેન દુર્ઘટના : કેરળ જતી ટાટા–એર્નાકુલમ એક્સપ્રેસમાં આગ, એકનું મોત
ઝારખંડના ટાટાનગરથી કેરળના એર્નાકુલમ તરફ જઈ રહેલી ટાટા–એર્નાકુલમ એક્સપ્રેસમાં આંધ્રપ્રદેશના અનાકાપલ્લે જિલ્લામાં એલામંચિલી સ્ટેશન નજીક ભીષણ આગ લાગી હતી. ટ્રેનના એસી કોચમાં અચાનક લાગેલ?...
ઝારખંડના પૂર્વ CM શિબૂ સોરેનનું 81 વર્ષની વયે નિધન, ઘણા સમયથી હતા બીમાર
ઝારખંડ મુક્તિ મોરચાના સ્થાપક અને આદિવાસી સમાજના મજબૂત નેતા શિબુ સોરેનનું સોમવારે સવારે 8:48 વાગ્યે નિધન થયું. તેઓ 81 વર્ષના હતા અને લાંબા સમયથી કિડની સહિતની વિવિધ શારીરિક બિમારીઓથી પીડાઈ રહ્ય?...
ઝારખંડના દેવઘરમાં ગમખ્વાર અકસ્માત, બસ-ટ્રકની ટક્કર બાદ 18ના મોત, 20 ઈજાગ્રસ્ત
ઝારખંડના પવિત્ર ધાર્મિક સ્થળ દેવઘરમાં મંગળવારે વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માતમાં 18 કાવડિયાઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ દુર્ઘટનામાં વધુમાં વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમને તાત?...
અટલ મોહલ્લા ક્લિનિક હવે મધર ટેરેસા એડવાન્સ્ડ હેલ્થ ક્લિનિક બનશે, હેમંત કેબિનેટમાં 21 દરખાસ્તોને મંજૂરી
ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં કુલ 21 દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી હતી. અટલ મોહલ્લા ક્લિનિક યોજનાનું નામ બદલીને મધર ટેરેસા એડવાન્સ્ડ હેલ્થ ક?...
‘ગુટખા-પાન મસાલાના ખરીદ-વેચાણ પર પ્રતિબંધ…’ ઝારખંડ સરકારનો મોટો નિર્ણય
ઝારખંડ સરકારે રાજ્યમાં ગુટખા અને પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ મોટા નિર્ણયની જાહેરાત કરતા રાજ્યના આરોગ્ય મંત્રી ડૉ. ઇરફાન અંસાર...