નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો સ્વ-ગણતરી અભિયાનમાં ભાગ : ડિજિટલ જનગણના 2027 માટે નાગરિકોને અપીલ
ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલા વિશેષ ડિજિટલ ‘સ્વ-ગણતરી (Self-Enumeration)’ અભિયાન અંતર્ગત ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે પોતાના નિવાસસ્થાનેથી ઓનલાઈન પોર્ટલ પર પરિવારની વિગતો ભરીને આ રાષ્?...
વસ્તી ગણતરી 2027: ગુજરાતમાં ડિજિટલ સેન્સસનો રોડમેપ તૈયાર, ‘Self-Enumeration’થી લોકો જાતે ભરી શકશે માહિતી
ભારતમાં 16 વર્ષના લાંબા અંતરાલ બાદ યોજાનારી ‘વસ્તી ગણતરી 2027’ હવે ટેકનોલોજી આધારિત અને ડિજિટલ સ્વરૂપમાં આગળ વધવા જઈ રહી છે. ગુજરાતમાં ડિરેક્ટર ઓફ સેન્સસ ઑપરેશન્સ દ્વારા સમગ્ર પ્રક્રિયા માટે ?...
ભારતમાં 16મી વસ્તી ગણતરી 2026 : પહેલી વખત જાતિ આધારિત ડેટા એકત્રિત થશે, 30 લાખ કર્મચારીઓ જોડાશે
ભારતમાં આગામી 16મી વસ્તી ગણતરીને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. ભારતના રજિસ્ટ્રાર જનરલ અને વસ્તી ગણતરી કમિશ્નર મૃત્યુંજય કુમાર નારાયણે જણાવ્યું છે કે આ વખતે વસ્તી ગણતરીમાં લોકોની ...