અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદે ફરી તણાવ : પાકિસ્તાની હવાઈ હુમલામાં 11 બાળકો સહિત 13નાં મોત
અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે સરહદી તણાવ ફરી એકવાર ગંભીર સ્વરૂપ ધારણ કરતો જોવા મળી રહ્યો છે. અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે આરોપ લગાવ્યો છે કે પાકિસ્તાની સેનાએ અફઘાનિસ્તાનની સરહદની અંદર ...
અફઘાનિસ્તાનમાં વિનાશ બાદ ભારતની મોટી મદદ, એરસ્ટ્રાઈક પછી મોકલી તબીબી ‘સંજીવની’
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આવેલા એક નશામુક્તિ કેન્દ્ર પર થયેલા ભીષણ હવાઈ હુમલા બાદ સર્જાયેલી માનવીય કટોકટી વચ્ચે ભારતએ માનવતાવાદી મદદનો હાથ લંબાવ્યો છે. આ હુમલામાં અંદાજે 400 લોકોના મો...
અફઘાન-પાક સરહદે ફરી તણાવ, બંને દેશો દ્વારા યુદ્ધવિરામ ભંગના આરોપ
અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની સરહદ પર 5 ડિસેમ્બર, 2025ની મોડી રાત્રે થયેલા ગોળીબારે ફરી એકવાર બંને દેશો વચ્ચેની જૂની તણાવપૂર્ણ પરિસ્થિતિને જીવંત કરી દીધી છે. ઑક્ટોબર 2025માં કતારની મધ્યસ્થીથી થય?...
જયશંકર – મુત્તાકી બેઠક બાદ ભારતનો મોટો નિર્ણય, અફઘાનિસ્તાનમાં ફરી દૂતાવાસ ખોલવાની તૈયારી
અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી અમિર ખાન મુત્તાકી હાલમાં ભારતની સત્તાવાર મુલાકાતે છે, જે 2021માં તાલિબાનના અફઘાનિસ્તાનમાં સત્તા પર આવ્યાં બાદની સૌથી ઉચ્ચ સ્તરીય તાલિબાન પ્રતિનિધિની ભારત મુલાક?...