‘ગુજરાતીઓની લાગણી દુભાવવાનો કોઈ હેતુ નહોતો…’ વિવાદાસ્પદ નિવેદન પર ખડગેએ માફી માગી!
ગુજરાતીઓ અંગેના નિવેદન અંગે ખડગેએ માફી માગી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓને લઈને આપેલા વિવાદાસ્પદ નિવેદન બાદ રાજ્યનું રાજકારણ ભારે ગરમાયું છે. BJPએ આ મુદ...
કોંગ્રેસી નેતાએ ગુજરાતીઓને અભણ કહેતાં પદ્મશ્રી જગદીશ ત્રિવેદીએ બરાબર ભણાવ્યા
રાષ્ટ્રીય કોંગ્રેસી નેતાએ ગુજરાતીઓને અભણ કહેતાં પદ્મશ્રી સન્માનિત જગદીશ ત્રિવેદીએ બરાબર ભણાવ્યા છે અને કહ્યું કે ગુજરાતીઓ શિક્ષિત હતા, છે અને રહેશે. અનેક લોકકલાકારો, સાહિત્યકારો, ઉદ્યોગપ...
ન્યૂક્લિયર ક્ષેત્રમાં ભારતની ઐતિહાસિક સિદ્ધિ : કલ્પક્કમ રિએક્ટરની મોટી સફળતા, PM મોદીએ પાઠવી શુભેચ્છા
ભારત સિવિલ ન્યૂક્લિયર ઊર્જા ક્ષેત્રમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે કે તમિલનાડુના Kalpakkam ખાતે ભારતીય વૈજ્ઞાનિકો દ્વારા ડિઝાઇન અને નિર્મિત એડવાન્સ્ડ ન્યૂક્લિયર ...
PM મોદીએ વિશ્વ આરોગ્ય દિવસ પર દેશના સ્વાસ્થ્યકર્મીઓનો આભાર માન્યો
આજે 7 એપ્રિલે સમગ્ર વિશ્વમાં World Health Dayની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અવસર પર ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વભરના તેમજ ખાસ કરીને ભારતના સ્વાસ્થ્યકર્મીઓ પ્રત્યે દિલથી આભાર વ્યક્ત કર્ય?...
રાજપીપળા કમલમ ખાતે ભાજપનો 47મો સ્થાપના દિવસ ઉજવાયો, આપ-કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા
કાર્યક્રમની શરૂઆત ધ્વજવંદન સાથે કરવામાં આવી હતી. આ અવસરે પાર્ટીના સ્થાપક નેતાઓ અને મહાન વિચારકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સાથે જ ભાજપની વિચારધારા, સંગઠન શક્તિ અને દેશના વિકાસમા?...
ગુજરાતમાં ભાજપ સ્થાપના દિવસની ઉજવણી : કમલમ ખાતે ધ્વજવંદન, કોંગ્રેસ પર નિશાન
ભારતીય જનતા પાર્ટી ના સ્થાપના દિવસ નિમિત્તે સમગ્ર દેશ સાથે ગુજરાતમાં પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી. ગાંધીનગર સ્થિત કમલમ કાર્યાલયમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની હાજરીમાં કાર્યક્રમ યોજાયો, જ?...
પ્રધાનમંત્રી મોદી અને જેપી નડ્ડા આજે આસામમાં ચૂંટણી પ્રચાર કરશે
દેશના પાંચ રાજ્યોમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, આસામ અને પુડુચેરીમાં જીત મેળવવા માટે પૂરેપૂરી તાકાત સાથે મ...
યુદ્ધ અંગે PM મોદીનું મોટું નિવેદન : કોંગ્રેસ ઈચ્છે છે કે ગલ્ફ દેશો ભારતને દુશ્મન સમજે
કેરળ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને નરેન્દ્ર મોદીએ તિરુવલ્લામાં યોજાયેલી વિશાળ જનસભામાં કોંગ્રેસ, Left Democratic Front (LDF) અને United Democratic Front (UDF) પર આકરા પ્રહાર કર્યા. પોતાના ભાષણ દરમિયાન તેમણે મધ્ય-પૂર્વ?...
કેરળ ચૂંટણી 2026 : નરેન્દ્ર મોદીનો કોંગ્રેસ અને LDF પર તીવ્ર પ્રહાર, “4 મે પછી બદલાવ નિશ્ચિત”
કેરળ વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે નરેન્દ્ર મોદીએ શનિવારે તિરુવલ્લામાં યોજાયેલી વિશાળ જનસભાને સંબોધી કોંગ્રેસ અને LDF સરકાર પર કડક પ્રહાર કર્યા. પોતાના ભાષણ દરમિયા?...
ચેન્નાઈમાં PM મોદી અને સંગીતકાર રમેશ વિનાયકમની મુલાકાત, ‘ગમક બોક્સ’ની કરી પ્રશંસા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન ચેન્નાઈમાં થયેલી એક ખાસ મુલાકાતને યાદ કરી. તેમણે પ્રખ્યાત સંગીતકાર રમેશ વિનાયકમ અને તેમના પરિવાર સાથે થયેલી મુલાકાતનો ઉલ?...