મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે ભારતને રાહત : રશિયાએ વધારાના તેલ-ગેસ સપ્લાયની ઓફર કરી
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે સમગ્ર વિશ્વમાં ઈંધણ સંકટ ઊભું થયું છે. ખાસ કરીને Strait of Hormuz પર થયેલા વિક્ષેપને કારણે તેલ અને ગેસના વૈશ્વિક વેપાર પર ગંભીર અસર પડી છે. આ પરિસ્થિતિ વચ્ચે ભારત ?...
જન વિશ્વાસ વિધેયક 2026 પસાર : નરેન્દ્ર મોદીએ વ્યક્ત કરી ખુશી, ઈઝ ઓફ લિવિંગ અને બિઝનેસમાં મોટો સુધારો
ભારતની સંસદ દ્વારા ‘જન વિશ્વાસ (જોગવાઈઓમાં સુધારો) વિધેયક, 2026’ પસાર કરવામાં આવતાં દેશમાં શાસન વ્યવસ્થામાં એક મહત્વપૂર્ણ સુધારો જોવા મળ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઐતિહાસિક પગલાને ...
‘નાગરિક દેવો ભવ’ ગવર્નન્સનો મૂળ મંત્ર : નરેન્દ્ર મોદીનો કર્મયોગી સાધના સપ્તાહમાં સંદેશ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘કર્મયોગી સાધના સપ્તાહ’ દરમિયાન દેશના શાસનતંત્રને વધુ સંવેદનશીલ અને નાગરિક-કેન્દ્રી બનાવવા માટે ‘નાગરિક દેવો ભવ’નો મૂળ મંત્ર આપ્યો છે. વીડિયો સંદેશ દ્વારા સ?...
ભારતની પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી 2027ની શરૂઆત : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વ-ગણતરી પૂર્ણ કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે 2027ની વસ્તી ગણતરી માટે પોતાની સ્વ-ગણતરી પૂર્ણ કરી અને ભારતની પ્રથમ સંપૂર્ણ ડિજિટલ સેન્સસ પ્રક્રિયાનો શુભારંભ કર્યો. તેમણે આ અંગે માહિતી X પર પોસ્ટ કરીને ?...
હનુમાન જયંતિ પર, પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, “ભગવાન હનુમાન ભક્તિ, શક્તિ અને અતૂટ સમર્પણનું અનોખું પ્રતીક”
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હનુમાન જયંતિના પવિત્ર અવસરે ભગવાન હનુમાનને શ્રદ્ધાંજલિ અર્પી અને દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી. તેમણે પ્રાર્થના કરી કે મહાબલી હનુમાનજીના આશીર્વાદથી દરેક ભક્ત?...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામના દિબ્રુગઢમાં ચાના બગીચાની મુલાકાત લીધી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે દિબ્રુગઢમાં આવેલા ચાના બગીચાની મુલાકાત લઈ અનોખો અનુભવ કર્યો. આ મુલાકાત દરમિયાન તેમણે ચાના બગીચામાં કાર્યરત મહિલા કામદારો સાથે સીધી મુલાકાત કરી, તેમની ...
અમરેલી : CM ભૂપેન્દ્ર પટેલે 1100 બેડની ગર્લ્સ હોસ્ટેલ અને ભોજનાલયનું ઉદ્ઘાટન કર્યું
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના દેવકા મુકામે સ્થિત દેવકા વિદ્યાપીઠમાં નવીન ગર્લ્સ હોસ્ટેલ અને આધુનિક ભોજનાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રોજેક્ટ ગ?...
આસામના ધેમાજી ખાતે પીએમ મોદીએ કહ્યું – ભાજપ જીતની હેટ્રિક કરશે, રાજ્યની ઓળખ ચા અને ચિપથી થશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે આસામના મહત્વપૂર્ણ ચૂંટણી પ્રવાસે પહોંચ્યા છે, જ્યાં તેઓ ભાજપના પ્રચારને ગતિ આપવા માટે બે મોટી જાહેર સભાઓને સંબોધી રહ્યા છે. આવનારી વિધાનસભા ચૂંટણીને ધ્યા?...
બનાસકાંઠાને મોટી ભેટ : વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાખોલ-ચેકરા ખાતે એરપોર્ટની જાહેરાત
બનાસકાંઠા જિલ્લામાં વિકાસને નવી દિશા આપતા મહત્વપૂર્ણ નિર્ણયરૂપે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાખણી તાલુકાના એરફોર્સ સ્ટેશન ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન રૂ. 19,800 કરોડના વિકાસકાર્યોની ભેટ ...
વડાપ્રધાન મોદી બનાસકાંઠા વાવ-થરાદ પ્રવાસે : ₹19,800 કરોડના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બનાસકાંઠાના વાવ-થરાદ જિલ્લાની મુલાકાતે આવ્યા, જ્યાં તેમણે વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે કુલ 19,800 કરોડના વિકાસકાર્યો જ?...