જૈન પરંપરાની તપસ્યા સમાજમાં સેવા અને સર્જનને પ્રેરિત કરે છે : PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એક દિવસના ગુજરાત પ્રવાસે પહોંચ્યા હતા, જ્યાં તેમણે રાજ્યમાં ₹19,800 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું. અમદાવાદ એરપોર્ટ પ?...
લોકસભામાં અમિત શાહ : ‘ગરીબીના કારણે નક્સલવાદ નહીં, નક્સલવાદના કારણે ગરીબી ફેલાઈ’
દેશમાંથી નક્સલવાદને પૂર્ણ રીતે ખતમ કરવાની સરકારની સમયમર્યાદાના એક દિવસ પહેલાં સંસદમાં આ મુદ્દે વિસ્તૃત ચર્ચા થઈ હતી. આ ચર્ચાના અંતે ભારતના ગૃહ પ્રધાન અમિત શાહ એ વિગતવાર જવાબ આપતા જણાવ્યું ...
ભગવાન મહાવીરના વિચારો હંમેશા માનવતા માટે માર્ગદર્શક પ્રકાશ રહેશે : પ્રધાનમંત્રી મોદી
જૈન ધર્મના 24મા તીર્થંકર મહાવીરની જન્મજયંતિના અવસરે મંગળવારે સમગ્ર દેશમાં ભક્તિભાવ અને ઉત્સાહ સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પવિત્ર દિવસે દેશના અનેક રાજકીય નેતાઓ?...
ભારતમાં 16મી વસ્તી ગણતરી 2026 : પહેલી વખત જાતિ આધારિત ડેટા એકત્રિત થશે, 30 લાખ કર્મચારીઓ જોડાશે
ભારતમાં આગામી 16મી વસ્તી ગણતરીને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. ભારતના રજિસ્ટ્રાર જનરલ અને વસ્તી ગણતરી કમિશ્નર મૃત્યુંજય કુમાર નારાયણે જણાવ્યું છે કે આ વખતે વસ્તી ગણતરીમાં લોકોની ...
PM મોદીએ ગાંધીનગરના કોબામાં ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું લોકાર્પણ કર્યું
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના એક દિવસીય મહત્વપૂર્ણ પ્રવાસે આવ્યા છે, જ્યાં તેઓ રાજ્યના સર્વાંગી વિકાસને ગતિ આપતા ₹19,800 કરોડથી વધુના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્?...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 31 માર્ચના રોજ ગુજરાતની મુલાકાતે, વાવ-થરાદ ખાતે ₹19,800 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે
ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગ હેઠળ ₹5200 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત વડાપ્રધાન ગુજરાતના 34 જિલ્લાઓમાં 38,949 ?...
GIFT City: ભારતનું વૈશ્વિક નાણાકીય હબ બની રહ્યું છે, આર્થિક શક્તિમાં મોટો ઉછાળો
ગાંધીનગરમાં સ્થિત GIFT City આજે ભારતનું પ્રથમ સંપૂર્ણ કાર્યરત વૈશ્વિક નાણાકીય અને આઇટી હબ તરીકે ઉભરી આવ્યું છે. આંતરરાષ્ટ્રીય નાણાકીય ઇકોસિસ્ટમમાં દેશને અગ્રણી સ્થાન અપાવતું આ કેન્દ્ર ભારતની ?...
મોદી-ટ્રમ્પ હાઈ-લેવલ કોલમાં મસ્કની હાજરીથી ચર્ચા ગરમ, રિપોર્ટમાં ખુલાસો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે 24 માર્ચે થયેલી મહત્વપૂર્ણ ટેલિફોનિક વાતચીતે વૈશ્વિક રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય ઉભો કર્યો છે. આ કોલ દરમિય...
નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટનું ભવ્ય ઉદ્ઘાટન : પીએમ નરેન્દ્ર મોદીએ દેશને આપ્યો વૈશ્વિક કનેક્ટિવિટીનો મોટો ઉપહાર
28 માર્ચ 2026ના રોજ નરેન્દ્ર મોદીએ નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટ (જેવર એરપોર્ટ)ના ફર્સ્ટ ફેઝનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું. ઉત્તર પ્રદેશ સરકારના જણાવ્યા અનુસાર, આ એરપોર્ટ રાજ્યના અર્થતંત્ર માટે “ગેમ-ચેન્?...
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પાટણમાં આધુનિક બસપોર્ટનું ભવ્ય લોકાર્પણ
ગુજરાતના પાટણ શહેરમાં આધુનિક સુવિધાઓથી સજ્જ નવા બસપોર્ટનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન હર્ષ સંઘવીના હસ્તે થયું, જે Gujarat State Road Transport Corporation (GSRTC) અને મેસર્સ કતીરા કન્સ્ટ્?...