નવરાત્રિનો આઠમો દિવસ, જાણો મા મહાગૌરીની કથા અને મંત્ર
હિંદુ ધર્મમાં નવરાત્રીનું વિશેષ મહત્વ છે, જેમાં નવ દિવસ સુધી દેવી દુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. નવરાત્રીના આઠમા દિવસે અષ્ટમી તિથિએ દેવીના આઠમા સ્વરૂપ મહાગૌરીની ઉપાસના કરવા?...
રાજપીપલા ખાતે જન કલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા શેરી ગરબા મહોત્સવ ઉજવાયો
દરબાર રોડ પ્રથમ, સ્ટેશન રોડ બીજો અને રાજપૂત ફળિયું અને બ્રહ્મા કુમારી બે શેરી ત્રીજા ક્રમે વિજેતા. વિજેતાઓ ને ટ્રોફી, પ્રમાણપત્ર, રોકડઇનામ, લ્હાણી આપી પ્રોત્સાહીત કરાયા. રાજપીપલા ખાતે જન ક...
નવરાત્રિનો બીજો દિવસ, જાણો મા બ્રહ્મચારિણીની કથા
નવરાત્રીના બીજા દિવસે પૂજાતી માતા બ્રહ્મચારિણી તપસ્યા અને સદાચારનું પ્રતિક સ્વરૂપ છે. પૌરાણિક ગ્રંથો અનુસાર, માતાનું આ સ્વરૂપ ભક્તોને ત્યાગ, સંયમ, એકાગ્રતા અને જ્ઞાન આપે છે. "બ્રહ્મચારિણી" ?...
નડિયાદમાં યોજાનાર નવરાત્રી મહોત્સવને લઈ ખેડા જિલ્લા પોલીસ સતર્ક : ચાપતી નજર રખાશે
ખેડા જિલ્લામાં નડિયાદના ગરબા રસીકો શાંતિપૂર્ણ વાતાવરણમાં ગરબે રમી શકે તે માટે સંપૂર્ણ વ્યવસ્થા ખાસ સેફ્ટીને અનુલક્ષી ગ્રાઉન્ડ ફર કરવામાં આવી છે. ગરબાના ગ્રાઉન્ડમાં સુરક્ષાની કામગીરી મા?...
આજે નવરાત્રિનો પહેલો દિવસ, જાણો માતા શૈલપુત્રીની કથા
હિન્દુ ધર્મમાં નવરાત્રિનો તહેવાર અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને સમગ્ર દેશમાં આ તહેવાર ભક્તિ અને શ્રદ્ધાથી ઉજવવામાં આવે છે. આજનો દિવસ નવરાત્રિનો પહેલો દિવસ છે, જે દેવી દુર્ગાના પ્રથ?...
નડિયાદમાં ખૈલેયાઓ બોલાવશે ગરબાની રમઝટ : એકસાથે યોજાશે ત્રણ ભવ્ય નવરાત્રી મહોત્સવ
સનાતન હિંદુ સંસ્કૃતિને એકતાના તાંતણે બાંધવાના હેતુથી અને સરદાર પટેલની જન્મભૂમિ ગણાતા સાક્ષરનગરી નડિયાદમાં ભક્તિભાવનું વાતાવરણ ઊભું કરવા માટે ધારાસભ્ય પંકજ દેસાઈના માર્ગદર્શન હેઠળ આ વર?...
વ્યારા નગરમાં આવેલ લીમડા ચોક ખાતે શેરી ગરબા સ્પર્ધા યોજવામાં આવી
આ પ્રસંગે વિવિધ 9 જેટલા ગરબાના મંડળોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો, લીમડા ચોક નવરાત્રી મહોત્સવ 2024 વ્યારા ના નવા બસ સ્ટેન્ડ સ્થિત માતાજીના ફરતે તમામ મંડળોએ સુંદર ગરબાની કૃતિઓ રજૂ કરી હતી, જેમાં ખૂબ ...