ક્રિસમસના પર્વ પર પીએમ મોદી ચર્ચ પહોંચ્યા, ક્રિસમસની પાઠવી શુભકામના
આજે ક્રિસમસના પવિત્ર અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના કેથેડ્રલ ચર્ચ ઓફ ધ રિડેમ્પશન ખાતે નાતાલની સવારની વિશેષ પ્રાર્થનામાં હાજરી આપી હતી. #Christmas2025ના અવસરે પીએમ મોદીએ દિલ્હી અને ઉત?...
નાતાલની રજાને કારણે બુધવારે સ્વાગત કાર્યક્રમ, મુખ્યમંત્રી બપોર બાદ નાગરિકોની રજૂઆતો સાંભળશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દર મહિને યોજાતો રાજ્ય સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત ડિસેમ્બર–2025નો રાજ્ય સ્વાગત કાર્યક્રમ બુધવાર, તા. 24 ડિસેમ્બરે યોજાશે. સામાન...
ખ્રિસ્તી તરીકે નોંધાયેલા લોકોને જ નાતાલના કાર્યક્રમની પરમિશન આપવાની માંગણી
નાતાલનો તહેવાર નજીક આવતા વટાળ પ્રવૃત્તિ નહીં થાય તે માટે અનેક સંસ્થા મેદાનમાં આવે છે. વલસાડના ધરમપુર અને કપરાડા તાલુકામાં સરકારી રેકોર્ડમાં માત્ર કાયદેસર નોંધાયેલા ખ્રિસ્તીઓને જ નાતાલના ...