G7 સમિટમાં ભાગ લેવા ફ્રાન્સ પહોંચશે PM મોદી, ટેકનોલોજી અને વ્યૂહાત્મક ભાગીદારી પર રહેશે ફોકસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સપ્તાહે ફ્રાન્સના મહત્વપૂર્ણ પ્રવાસે રવાના થઈ રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે તેમજ એવિયાન (Evian) ખ...
પીએમ મોદીની અધ્યક્ષતામાં ‘વિકસિત ભારત @2047’ના રોડમેપ પર મહામંથન, તમામ રાજ્યોના CM દિલ્હીમાં એકત્ર
પીએમ મોદી આજે નવી દિલ્હીમાં યોજાયેલી નીતિ આયોગ (NITI Aayog)ની 11મી ગવર્નિંગ કાઉન્સિલ બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે યોજાયેલી આ ઉચ્ચસ્તરીય બેઠકમાં દેશના વિવ?...
PM મોદીના ઐતિહાસિક રેકોર્ડ પર ભૂટાનના PMનો ભાવુક સંદેશ : ‘તમે માત્ર મિત્ર નહીં, મારા મોટા ભાઈ અને માર્ગદર્શક છો’
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે સૌથી લાંબા કાર્યકાળનો નવો રેકોર્ડ સ્થાપ્યા બાદ વિશ્વભરમાંથી તેમને અભિનંદન સંદેશાઓ મળી રહ્યા છે. આ દરમિયાન ભૂટાનના વડાપ્રધા...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 13 જૂનથી યુરોપ પ્રવાસે, G7 સમિટમાં ભાગ લેશે
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13થી 19 જૂન, 2026 દરમિયાન ફ્રાન્સ અને સ્લોવાકિયાના સત્તાવાર પ્રવાસે જઈ રહ્યા છે. આ મહત્વપૂર્ણ યુરોપીયન પ્રવાસ ભારતની વધતી વૈશ્વિક ભૂમિકા, આર્થિક કૂટનીતિ, ટેક્નોલ?...
પીએમ નરેન્દ્ર મોદી શાસનના 12 વર્ષ થયા પૂર્ણ, જાણો 12 મોટી ઉપલબ્ધિઓ
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય રાજકારણમાં વધુ એક ઐતિહાસિક સિદ્ધિ પોતાના નામે નોંધાવી છે. 9 જૂન 2026ના રોજ વડાપ્રધાન મોદીએ ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે સતત 4,398 દિવસનો કાર્યકાળ પૂર્ણ કરીન?...
12 વર્ષ પૂર્ણ થતાં વડાપ્રધાન મોદીની પોસ્ટ, ‘જનસેવા જ સુશાસનની સૌથી મોટી કસોટી….’
ભારતના રાજકીય ઇતિહાસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વધુ ઐતિહાસિક સિદ્ધિ પોતાના નામે નોંધાવી છે. સતત 4,399 દિવસ સુધી વડાપ્રધાન પદ પર રહીને તેમણે ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુનો લાંબા ...
હજીરા પ્લાન્ટની મુલાકાતે પહોંચ્યા PM મોદી, K-9 વજ્રા, જોરાવર ટેન્ક અને સ્વદેશી ડિફેન્સ પ્રોજેક્ટ્સની કરી સમીક્ષા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે સુરત નજીક આવેલા લાર્સન એન્ડ ટુબ્રો (L&T)ના હજીરા મેન્યુફેક્ચરિંગ કોમ્પ્લેક્સની મુલાકાત લઈને દેશના સ્વદેશી સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રન?...
સુરતે સ્થાપ્યો નવો ‘પર્યાવરણ -મિત્ર’ માપદંડ : પીએમ મોદીના સુરતના કાર્યક્રમ માટે 100% ઇકો-ફ્રેન્ડલી અને પ્લાસ્ટિક-મુક્ત સજાવટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં આજે વિશ્વ પર્યાવરણ દિવસે સુરત ખાતે યોજાનાર કાર્યક્રમ 100% સસ્ટેનેબલ અને ઇકો-ફ્રેન્ડલી બની રહે, એવા પ્રયાસો તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. કા?...
પ્રકૃતિ સંરક્ષણ ભારતીય સંસ્કૃતિનો અભિન્ન ભાગ, PM મોદીએ સંસ્કૃત શ્લોકથી આપ્યો સંદેશ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે તેમના સાપ્તાહિક ‘સુભાષિતમ્’ સંદેશ દ્વારા પ્રકૃતિ સંરક્ષણ અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અંગે મહત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો. સોશિયલ મીડિયા પ્લેટફોર...
19મો રોજગાર મેળો : પીએમ નરેન્દ્ર મોદીએ 51,000થી વધુ યુવાઓને નિમણૂક પત્રો આપ્યા
પીએમ મોદીએ ૫૧,૦૦૦ થી વધુ યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કર્યું. તેમણે ૧૯મા રોજગાર મેળામાં વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા હાજરી આપી. આ કાર્યક્રમ દરમિયાન, તેમણે વિવિધ સરકારી વિભાગો અને સંગઠનોમા?...