અમદાવાદ ફટાકડા ફેક્ટરી વિસ્ફોટમાં 8નાં મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ, મૃતકોના પરિવારને ₹2 લાખની સહાયની જાહેરાત
અમદાવાદના રામોલ નજીક ગત્રાડ રોડ પર આવેલી કથિત ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીમાં શનિવાર, 18 જુલાઈ 2026ના રોજ થયેલા ભીષણ વિસ્ફોટ અને આગમાં ઓછામાં ઓછા આઠ લોકોનાં મોત થયા છે, જ્યારે 10 લોકો ઈજાગ્રસ્ત થયા ?...
બાંગ્લાદેશમાં પૂર અને ભૂસ્ખલનનો કહેર : 54 લોકોનાં મોત, કોક્સ બજારમાં સૌથી વધુ જાનહાનિ
બાંગ્લાદેશના દક્ષિણ-પૂર્વ અને ઉત્તર-પૂર્વ વિસ્તારોમાં સતત વરસેલા ભારે ચોમાસાના વરસાદે ભારે વિનાશ સર્જ્યો છે. પૂરની ગંભીર સ્થિતિ, જમીન ધસી પડવાની ઘટનાઓ અને મકાનો તૂટી પડવાને કારણે અત્યાર સ?...
ગુલમર્ગ રોપ-વેમાં ટેકનિકલ ખામી : 300થી વધુ પ્રવાસીઓ 500 ફૂટ ઉપર ફસાયા, 7 કલાકમાં રેસ્ક્યૂ પૂર્ણ
જમ્મુ-કાશ્મીરના પ્રખ્યાત પ્રવાસન સ્થળ ગુલમર્ગ ખાતે સ્થિત વિશ્વવિખ્યાત ગુલમર્ગ ગોંડોલા માં અચાનક ટેકનિકલ ખામી સર્જાતા મોટી દુર્ઘટના ટળી છે. એશિયાના સૌથી ઊંચા રોપ-વે તરીકે જાણીતા આ ગોન્ડો?...
જબલપુર બરગી ડેમ ક્રૂઝ દુર્ઘટના : માતાએ અંતિમ શ્વાસ સુધી પુત્રને જકડી રાખ્યો, કરુણ દ્રશ્યે દેશને રડાવ્યું
મધ્યપ્રદેશના જબલપુર જિલ્લામાં આવેલા બરગી ડેમમાં સર્જાયેલી ક્રૂઝ દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. આ દુર્ઘટનામાં માત્ર જાનહાનિ જ નહીં પરંતુ માનવ સંવેદનાને ઝંઝોળી નાખે તેવું એક હૃદયસ?...
ઈશ્વરિયા પાસે ખાણમાં ભરાયેલાં પાણીમાં ડૂબતાં એક યુવક ગુમ
ઈશ્વરિયા પાસે ખાણમાં ભરાયેલાં પાણીમાં ડૂબતાં એક યુવક ગુમ થયેલ છે. આંબલા ગામના મિત્રો ન્હાવા જતાં આ ઘટના સર્જાઈ છે. આ બનાવની વિગતો મુજબ સિહોર તાલુકાના ઈશ્વરિયા ગામનાં ઈશ્વરપુર વિસ્તારમાં ખ...
જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગર-લેહ હાઈવે પર ભયાનક ભૂસ્ખલન, 7 લોકોના મોત
જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને જોડતા વ્યૂહાત્મક રીતે અતિ મહત્વના શ્રીનગર-લેહ હાઈવે પર શુક્રવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જોજિલા પાસ નજીક ઝીરો પોઈન્ટ અને મિનીમાર્ગ વચ્ચે અચાનક શ્રેણીબદ્ધ ?...