‘રાજા શિવાજી’નો બોક્સ ઓફિસ પર ધમાકો: 14 દિવસમાં ₹90+ કરોડ, મરાઠી સિનેમામાં નવો રેકોર્ડ
ઐતિહાસિક એક્શન ડ્રામા રાજા શિવાજી બોક્સ ઓફિસ પર પોતાની સફળતા યથાવત રાખી રહી છે. રિતેશ દેશમુખ દ્વારા નિર્દેશિત આ ફિલ્મે માત્ર બે અઠવાડિયામાં જ મજબૂત કમાણી સાથે એક મોટો રેકોર્ડ પોતાના નામે ક?...
બોક્સ ઓફિસ ક્લેશમાં ‘રાજા શિવાજી’નો જાદુ યથાવત, કરોડોમાં કમાણી ચાલુ
આ શુક્રવારે બોક્સ ઓફિસ પર અનેક ફિલ્મો વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળી, પરંતુ રાજા શિવાજીએ પોતાની મજબૂત પકડ જાળવી રાખી છે. નવી રિલીઝ થયેલી ફિલ્મો ‘દાદી કી શાદી’ અને ‘કૃષ્ણાવતારમ પાર્ટ 1’ દર્શકોન...
રાજા શિવાજીના એડવાન્સ બુકિંગે મચાવ્યો તોફાન, રિલીઝ પહેલા જ કરોડોની કમાણી
મે 2026નો મહિનો ફિલ્મપ્રેમીઓ માટે ખાસ બનવા જઈ રહ્યો છે. મહિનાની શરૂઆતમાં જ 1 મેના રોજ અનેક મોટી ફિલ્મો રિલીઝ થવાની છે, પરંતુ સૌથી વધુ ચર્ચામાં આવેલી ફિલ્મ છે રાજા શિવાજી. રીતેશ દેશમુખની આ ફિલ્મ છ?...
અભિનેતા પ્રકાશ રાજ પર કેસ : ‘રામાયણ’ પર ટિપ્પણીથી વિવાદ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ
જાણીતા અભિનેતા પ્રકાશ રાજ ફરી એકવાર પોતાના નિવેદનને કારણે વિવાદમાં આવ્યા છે. તાજેતરમાં એક જાહેર કાર્યક્રમ દરમિયાન હિન્દુ ધર્મના પવિત્ર ગ્રંથ રામાયણ અંગે કરેલી ટિપ્પણીને કારણે તેમની સામે ...
લેજેન્ડરી ગાયિકા આશા ભોંસલેનું નિધન : ‘અભી ના જાઓ છોડકર’નો અમર અવાજ સદાકાળ માટે મૌન
બોલિવુડના સૌથી મોહક અને વર્સેટાઈલ અવાજોમાંની એક આશા ભોંસલેનું 92 વર્ષની વયે મુંબઈમાં નિધન થયું છે. તેમના નિધન સાથે હિન્દી ફિલ્મ સંગીતના એક સુવર્ણ યુગનો અંત આવ્યો માનવામાં આવી રહ્યો છે. મળતી ?...
હનુમાન જયંતિએ ‘રામાયણ’નું ટીઝર રિલીઝ, રણબીર કપૂર તરીકે ભગવાન રામની પ્રથમ ઝલક
બોલિવૂડની મોસ્ટ અવેટેડ ફિલ્મ રામાયણનું ટીઝર આખરે રિલીઝ થઈ ગયું છે, જેને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હનુમાન જયંતિના પાવન અવસર પર રિલીઝ કરાયેલા આ ટીઝરમાં રણબીર કપૂર ભગવાન રામ?...
રણવીર સિંહની ‘ધુરંધર 2’ એ 8 દિવસમાં 32 બોક્સ ઓફિસ રેકોર્ડ તોડ્યા
દિગ્દર્શક આદિત્ય ધરની જાસૂસી એક્શન થ્રિલર ફિલ્મ "ધુરંધર 2: ધ રીવેન્જ" એ ફક્ત આઠ દિવસનો પહેલો અઠવાડિયું પૂર્ણ કર્યું નથી, પરંતુ ભારતીય સિનેમામાં પણ ઇતિહાસ રચ્યો છે. આ ફિલ્મ ગુરુવાર, 19 માર્ચના રો...
ડિસ્લેક્સિયા છતાં હાર ના માની : 12 દિવસમાં ‘ઉરી’ લખનાર આદિત્ય ધરની પ્રેરણાદાયી સફર, ડેબ્યૂ પર જ જીત્યા રાષ્ટ્રીય પુરસ્કાર
બાળપણમાં ડિસ્લેક્સિયા જેવી સમસ્યા હોવા છતાં હાર ન માનનાર આદિત્ય ધર આજે બોલીવુડના સફળ દિગ્દર્શકોમાં સ્થાન મેળવી ચૂક્યા છે. દિલ્હીના એક આર્મી ક્લબમાં બાળપણમાં બનેલી એક ઘટના—જ્યાં એક નિવૃત્...
‘ધુરંધર’ વિવાદ : રણવીર સિંહની વાયરલ તસવીર ફેક, નિર્માતા આદિત્ય ધરે આપી સ્પષ્ટતા
ફિલ્મ ‘Dhurandhar’ને લઈને સોશિયલ મીડિયા પર ઉઠેલા વિવાદ વચ્ચે નિર્દેશક-નિર્માતા આદિત્ય ધરએ મહત્વપૂર્ણ સ્પષ્ટતા આપી છે. ફિલ્મના બીજા ભાગના એક દૃશ્યને લઈને એવી એડિટેડ તસવીરો વાયરલ થઈ હતી જેમાં અભિન...
‘ધુરંધર 2’ બોક્સ ઓફિસ પર ધમાકો : પ્રથમ દિવસે દુનિયામાં 237 કરોડ કમાનારી પહેલી બોલીવૂડ ફિલ્મ
બોલીવૂડમાં નવા ઈતિહાસની રચના કરતા Dhurandhar: The Revenge (ધુરંધર 2) એ રિલીઝના પહેલા જ દિવસે બોક્સ ઓફિસ પર ધુરંધર પ્રદર્શન કર્યું છે. Ranveer Singh સ્ટારર આ ફિલ્મે વિશ્વભરમાં અંદાજે ₹236.63 કરોડથી ₹237 કરોડ સુધીની કમાણી ?...