અમદાવાદમાં 195 હિંદુ શરણાર્થીઓને મળી ભારતીય નાગરિકતા, CAA હેઠળ 122ને મંજૂરી
અમદાવાદમાં યોજાયેલ એક વિશેષ કાર્યક્રમ દરમિયાન પાકિસ્તાનથી સ્થળાંતર કરીને ભારતમાં આશરો લેનારા કુલ 195 હિંદુ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા અપાઈ, જેના કારણે વર્ષોથી નાગરિકતાની રાહ જોતા આ પરિવ?...
CAAની છેલ્લી તારીખ લંબાવાઈ, 2024 સુધીમાં ભારત આવેલા અલ્પસંખ્યક ભારતમાં રહી શકશે
કેન્દ્ર સરકારે નાગરિકતા સુધારા અધિનિયમ (CAA) અંગે મોટો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે, જેના કારણે લાંબા સમયથી રાહ જોતા હજારો શરણાર્થીઓને રાહત મળી છે. અગાઉ આ કાયદા હેઠળ 31 ડિસેમ્બર 2014 સુધી ભારતમાં આવ?...
NRI બન્યા બાદ ફરીથી ભારતીય નાગરિકતા મેળવી શકાય ? જાણો શું છે નિયમ
દર વર્ષે લાખો લોકો ભારતમાંથી વિદેશ જાય છે. કેટલાક લોકો અભ્યાસ માટે વિદેશ જાય છે તો કેટલાક નોકરી માટે અન્ય દેશોમાં જાય છે. ભારતીય લોકો મોટાભાગે અમેરિકા, બ્રિટન, કેનેડા અને મધ્ય પૂર્વમાં સ્થાય?...