દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પાસે ઈરાનનો ડ્રોન હુમલો, 1 ભારતીય સહિત 4 લોકો ઘાયલ
દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીક બુધવારે (11 માર્ચ) બે ડ્રોન ક્રેશ થવાની ઘટના સામે આવતા વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. ઘટનામાં ચાર લોકો ઘાયલ થયા હોવાનું અધિકારીઓએ પુષ્ટિ કરી છે. સુરક્ષા એજન્સીઓએ ત?...
ખાલિસ્તાન સપોર્ટર પન્નુની હત્યાની યોજના બનાવવાની કબૂલાત, નિખિલ ગુપ્તાએ અમેરિકી કોર્ટમાં સ્વીકાર્યું
ખાલિસ્તાનના અલગતાવાદી નેતા ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરામાં આરોપી ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાએ અમેરિકાની ફેડરલ કોર્ટમાં પોતાના ગુનો સ્વીકારી લીધો છે. આ કબૂલાત 13 ફેબ્રુઆરીના રોજ મે...
ઓપરેશન સિંધુ: 161 ભારતીય નાગરિકોને લઈને ઈઝરાયલથી પહેલી ફ્લાઇટ દિલ્હી પહોંચી
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ ધ્યાનમાં રાખીને ભારતના ઓપરેશન સિંધુ હેઠળ ઈરાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે હવે મંગળવારે (24મી જૂન) 161 ભારતીય નાગ...
ઓપરેશન સિંધુ હેઠળ ઈરાનથી 1713 નાગરિકો વતન પરત, 285 મુસાફરો સાથેનું વધુ એક વિમાન દિલ્હી પહોંચ્યું
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના ગંભીર પરિપ્રેક્ષ્યમાં ભારતે પોતાના નાગરિકોની સુરક્ષા માટે એક ઝડપી અને વ્યૂહાત્મક પગલું લીધું છે – ઓપરેશન સિંધુ. આ ઓપરેશન અંતર્ગત ભારતે અત્યાર સુધ?...
કૈલાશ માનસરોવર યાત્રા કરવી હોય તો ઓછામાં ઓછા આટલા રૂપિયાનો ખર્ચ આવશે, જાણો અરજીની પ્રક્રિયા
પાંચ વર્ષ પછી કૈલાશ માનસરોવર યાત્રા ફરી એકવાર શરુ થવા જઈ રહી છે. આ યાત્રા માટે શ્રદ્ધાળુઓ ઓનલાઈન અરજી કરી શકે છે. ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે અરજી કરવાની છેલ્...