મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે ભારતને મોટી રાહત : અમેરિકા ભારતને અનલિમિટેડ ઓઇલ-ગેસ સપ્લાય માટે તૈયાર, માર્કો રુબિયોની મોટી જાહેરાત
મિડલ ઈસ્ટ (પશ્ચિમ એશિયા)માં ચાલી રહેલી ગંભીર સૈન્ય કટોકટી અને હોર્મુઝ ખાડીમાં ઉભી થયેલી નાકાબંધી જેવી સ્થિતિ વચ્ચે ભારત માટે ઊર્જા સુરક્ષા મામલે મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. અમેરિકાના...
ઓસ્લોમાં તીખી ચર્ચા : NGO રિપોર્ટનો હવાલો આપતા સવાલો પર ભારતીય અધિકારીનો સ્પષ્ટ જવાબ
નોર્વેની રાજધાની Oslo માં યોજાયેલી ભારતીય વિદેશ મંત્રાલયની (MEA) પ્રેસ કોન્ફરન્સ હાલમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનું કેન્દ્ર બની છે. વડા પ્રધાન Narendra Modi ની યુરોપ મુલાકાત બાદ યોજાયેલા આ કાર્યક્રમ ?...
રક્ષા મંત્રી રાજનાથ સિંહ બે દેશોની મુલાકાતે રવાના, સૈન્ય અને સમુદ્રી સહકાર પર ફોકસ
ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહ સોમવાર (18 મે)થી બે દેશોના ચાર દિવસીય સત્તાવાર વિદેશ પ્રવાસે રવાના થયા છે. આ પ્રવાસનો મુખ્ય હેતુ ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા જાળવવો, સૈન્ય સહકા?...
પ્રતિભા પારકર પનામામાં ભારતની નવી રાજદૂત : અનુભવી IFS અધિકારીને મહત્વપૂર્ણ જવાબદારી
વિદેશ મંત્રાલય દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર, તેઓ હાલમાં વિદેશ મંત્રાલયમાં સંયુક્ત સચિવ તરીકે સેવા આપે છે અને ટૂંક સમયમાં તેમની નવી જવાબદારીઓ સંભાળે તેવી અપેક્ષા છે. પ્રતિભાએ રશિ...
બંગાળ ચૂંટણી નિવેદન મુદ્દે ભારતે બાંગ્લાદેશને અરીસો બતાવ્યો : ‘તમે ઘૂસણખોરોનું લિસ્ટ લટકાવી રાખ્યું છે…’
ભારતે ગુરુવારે પાકિસ્તાન પ્રેરિત સરહદ પારના આતંકવાદ સામે પોતાની રક્ષા કરવાના અધિકારને ફરીથી મજબૂતીથી દોહરાવ્યો છે. “ઓપરેશન સિંદૂર”ના એક વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વિદેશ મંત્રાલયના પ્રવક્ત...
એસ.જયશંકરની જમૈકા મુલાકાત : ભારત-જમૈકા સંબંધોને મજબૂત કરવા ઉચ્ચ સ્તરીય બેઠકો, BHISHM ક્યુબ્સ ભેટ
ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરએ તાજેતરમાં કિંગ્સ્ટનમાં જમૈકાની મુલાકાત દરમિયાન રાજકીય અને વ્યાપારી નેતાઓ સાથે શ્રેણીબદ્ધ મહત્વપૂર્ણ બેઠકો યોજી હતી. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ બંને દેશો વચ?...
રાજનાથ સિંહનું SCO મંચ પર સ્પષ્ટ સંદેશ : આતંકવાદ સામે કડક કાર્યવાહી જરૂરી, વૈશ્વિક સહકારની અપીલ
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહએ Shanghai Cooperation Organisation (SCO)ની બેઠકમાં વૈશ્વિક સુરક્ષા અને આતંકવાદ સામે ભારતનું મજબૂત વલણ રજૂ કર્યું છે. તેમણે જણાવ્યું કે આજના સંઘર્ષમય સમયમાં SCO જેવી સંસ્થાની ભૂમિકા અત્યં?...
ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે કતારના પ્રધાનમંત્રી સાથે વાત કરી અને શાંતિ અને સંઘર્ષનો અંત લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો
મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ભારતે રાજનૈતિક સ્તરે સક્રિયતા વધારી છે. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરએ કતારના વડાપ્રધાન અને વિદેશ મંત્રી મોહમ્મદ બિન અબ્દુલરહમાન અલ થાની સાથે ફોન પર વાતચીત ક...
અફઘાનિસ્તાનમાં વિનાશ બાદ ભારતની મોટી મદદ, એરસ્ટ્રાઈક પછી મોકલી તબીબી ‘સંજીવની’
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આવેલા એક નશામુક્તિ કેન્દ્ર પર થયેલા ભીષણ હવાઈ હુમલા બાદ સર્જાયેલી માનવીય કટોકટી વચ્ચે ભારતએ માનવતાવાદી મદદનો હાથ લંબાવ્યો છે. આ હુમલામાં અંદાજે 400 લોકોના મો...
રશિયા-વેનેઝુએલા ઓઈલ મુદ્દે ભારતનો સ્પષ્ટ સ્ટેન્ડ, વિદેશ મંત્રાલયે આપ્યો જવાબ
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રશિયા પાસેથી ઓઇલ ખરીદી અંગે કરવામાં આવેલા દાવા બાદ ભારત સરકારે કડક અને સ્પષ્ટ પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે ભારત પોતાની ઊર્જ?...