છત્તીસગઢમાં નક્સલવાદને મોટો ઝટકો, ટોચના કમાન્ડર પાપા રાવનું આત્મસમર્પણ
ભારત સરકારના નક્સલ-મુક્ત અભિયાન હેઠળ છત્તીસગઢના બસ્તર વિસ્તારમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. છેલ્લા ત્રણ દાયકાથી આતંકનો પર્યાય બનેલા માઓવાદી સંગઠનના ટોચના કમાન્ડર પાપા રાવએ 24 માર્ચે ...
CAG રિપોર્ટ : બજેટ કરતાં 342% વધુ પૈસાનો ધુમાડો કરીને કેજરીવાલે બાંધ્યો હતો શીશમહેલ
દિલ્હીના તત્કાલીન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સરકારી નિવાસસ્થાનના રિનોવેશન મામલે ફરી એકવાર વિવાદ ઉછળ્યો છે. ‘શીશમહેલ’ તરીકે ઓળખાતા આ બંગલાના નવીનીકરણ પર થયેલા ખર્ચ અંગે CAGના રિપોર્ટમા...
પદયાત્રા કરીને પાવાગઢ જતી હિંદુ યુવતીને મુસ્લિમ યુવકો દ્વારા હેરાનગતિ, વિડીયો વાયરલ થતાં પોલીસ એક્શનમાં
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક યુવતીનો વીડિયો વાયરલ થયો છે, જેમાં તેણે પદયાત્રા દરમિયાન થયેલી હેરાનગતિ અંગે ગંભીર આક્ષેપો કર્યા છે. યુવતી વલસાડથી પાવાગઢ મંદિર સુધી પદયાત્રા કરી રહી હતી ત્યા...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31 માર્ચે ગુજરાત મુલાકાતે, કરોડોના વિકાસકાર્યોની આપશે ભેટ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 31 માર્ચ, 2026ના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ રાજ્યના શહેરી વિસ્તારોમાં જનસુખાકારી વધારતા અનેક મહત્વપૂર્ણ વિકાસલક્ષી પ્રકલ્પોન?...
સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાનો મહત્વપૂર્ણ નિર્ણય : ડિનોટિફાઇડ જનજાતિઓની અલગ ગણતરી માટેની PIL ફગાવી
દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાએ તાજેતરમાં એક મહત્વપૂર્ણ ચુકાદામાં ડિનોટિફાઇડ, નોમેડિક અને સેમી-નોમેડિક જનજાતિઓની વસ્તી ગણતરી અલગથી કરવાની માગ સાથે દાખલ જાહેરહિત અરજી (PIL) ફ?...
સંગ્રહખોરી સામે ગુજરાત સરકારનો એક્શન : વાહનની ટેન્ક સિવાય અન્ય કોઈ પાત્રમાં નહીં અપાય ઈંધણ
પશ્ચિમ એશિયામાં વધતા ભૌગોલિક-રાજકીય તણાવ અને આંતરરાષ્ટ્રીય બજારમાં પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવમાં વધારાની અફવાઓ વચ્ચે ગુજરાતના અનેક શહેરોમાં પેટ્રોલ પંપો પર લાંબી કતારો જોવા મળી રહી છે. લ?...
કઝીન મેરજ UCCમાંથી બાકાત, ઓળખ છુપાવી લગ્ન કરનારને ગુજરાતમાં કોઈ સ્થાન નહીં : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
ગુજરાત વિધાનસભામાં ભૂપેન્દ્ર પટેલ દ્વારા ‘ગુજરાત નાગરિક સંહિતા-2026 (UCC)’ વિધેયક રજૂ કરવામાં આવ્યું છે, જેને રાજ્યમાં એક મહત્વપૂર્ણ કાયદાકીય સુધાર તરીકે જોવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રીએ બિ...
આસામ ચૂંટણીમાં કોંગ્રેસને ઝટકો : હિમંત બિસ્વા શર્માના મતવિસ્તારમાં ઉમેદવાર સહિત 3 નામાંકન પત્રો રદ
આસામ વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માના હાઈ-પ્રોફાઇલ મતવિસ્તાર જલુકબારીમાંથી કોંગ્રેસના ઉમેદવાર બિદિશા નિયોગ?...
‘ઓપરેશન સર્ચલાઇટ’ની કાળી રાત : તારિક રહેમાનએ 1971ના નરસંહારને યાદ કર્યો, પાકિસ્તાન પર કટાક્ષ
બાંગ્લાદેશના વડા પ્રધાન તારિક રહેમાને ૧૯૭૧માં પાકિસ્તાની સેનાના અત્યાચારોને નરસંહાર દિવસ તરીકે યાદ કર્યા છે. આ પ્રસંગે રહેમાને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી અને તેને બાંગ્લાદેશના ઇતિહાસન...
દિલ્હી NIA કોર્ટે કાશ્મીરી અલગાવવાદી નેતા આસિયા અંદ્રાબીને આજીવન કેદની સજા આપી
દિલ્હીમાં આવેલ વિશેષ NIA કોર્ટે કાશ્મીરી અલગાવવાદી નેતા આસિયા અંદ્રાબીને ભારતવિરોધી પ્રવૃત્તિઓ અને આતંકી કાવતરાંના કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આ ચુકાદો 2018માં નોંધાયેલા કેસ હે...