ટીંબી સ્થિત સુપ્રસિધ્ધ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા સંસ્થાનો યોજાશે પંચ સહસ્ત્રદિન મહોત્સવ
ગોહિલવાડની સુપ્રસિધ્ધ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા આરોગ્ય સંસ્થામાં પંચ સહસ્ત્રદિન માનવસેવા મહાયજ્ઞમાં સહયોગીઓની ભાવવંદના થશે. ટીંબી સ્થિત આ સંસ્થાનો અગાઉ મુલત્વી રહેલ પંચ સહસ્?...
ભારે વરસાદ વચ્ચે આ ટાપુની માટી, કિનારો અને નહેર… બધું જ લાલ રંગે રંગાઈ ગયું
ઈરાનના હોર્મુઝ દ્વીપ પર ભારે વરસાદ બાદ એક અદ્ભુત અને થોડીક ડરામણી લાગતી પ્રાકૃતિક ઘટના સામે આવી છે, જેમાં દ્વીપના વિશ્વપ્રસિદ્ધ રેડ બીચ પર વરસાદનું પાણી અને દરિયાના મોજા ઘાટા લાલ રંગના થઈ ગ?...
ટીંબી સ્થિત સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા સંસ્થાનો પંચ સહસ્ત્રદિન મહોત્સવ મુલતવી રખાયો
ભારે વરસાદ અને આગાહી સંદર્ભે આગામી ગુરુવારે ટીંબી સ્થિત સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા સંસ્થાનો યોજાનાર પંચ સહસ્ત્રદિન મહોત્સવ મુલતવી રખાયો છે. ગોહિલવાડની સુપ્રસિધ્ધ ટીંબી સ્થિત સ્વા?...
અંબાલાલ પટેલની નવી આગાહી, જાણો કયા કયા જિલ્લામાં ભારે વરસાદની શક્યતા
નવરાત્રિના પર્વ દરમિયાન હવામાનનું દૃશ્ય પ્રમાણમાં અસ્થિર બન્યું છે અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હવામાન વિશે નવી આગાહી કરી છે. તેમણે જણાવ્યુ છે કે સૌરાષ્ટ્રના ભાગોમાં આગામી દિવસોમાં ભ...
હિમાચલમાં મેઘરાજાનો તાંડવ, ચોમાસામાં 424ના મોત, 604 માર્ગો ઠપ
હિમાચલ પ્રદેશ હાલમાં ભયંકર કુદરતી આફતમાંથી પસાર થઈ રહ્યું છે. 20 જૂનથી શરૂ થયેલા અવિરત અને ધોધમાર વરસાદને કારણે રાજ્યમાં ભારે જાનહાનિ અને સંપત્તિનું નુકસાન થયું છે. રાજ્ય આપત્તિ નિવારણ વિભા?...
હિમાચલના બિલાસપુરમાં આભ ફાટ્યું, અનેક વાહનો કાટમાળમાં દટાયા
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે ફરી એક વાર હાહાકાર મચાવ્યો છે. બિલાસપુર જિલ્લાના નૈના દેવી વિધાનસભા વિસ્તારના ગુતરાહન ગામમાં શનિવારે વહેલી સવારે વાદળ ફાટવાની ઘટના બની, જેના કારણે વિસ્તારમાં...
પૂરગ્રસ્ત પંજાબ ક્ષેત્રમાં અસરગ્રસ્તોને પહોંચી મોરારિબાપુ પ્રેરિત રાહત સહાય
ભારે વરસાદથી પૂરગ્રસ્ત પંજાબ ક્ષેત્રમાં અસરગ્રસ્તોને મોરારિબાપુ પ્રેરિત રાહત સહાય પહોંચી રહી છે. રામકથા શ્રોતાઓ દ્વારા સત્ય, પ્રેમ અને કરુણાનાં મંત્ર મૂલ્યો સાથે ચાલતું સેવા કાર્ય સ્થાન?...
PM મોદીએ હિમાચલ પ્રદેશના પૂરગ્રસ્ત વિસ્તારનો હવાઈ સરવે કર્યો, રૂ. 1500 કરોડનું વળતર જાહેર
હિમાચલ પ્રદેશમાં આ વખતે ચોમાસાની સિઝનમાં ભારે વરસાદ, આભ ફાટવા (ક્લાઉડ બર્સ્ટ), અચાનક આવેલા પૂર અને ભૂસ્ખલનના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ કુદરતી આફતથી પ?...
ધરોઇ ડેમમાંથી ફરી સાબરમતીમાં પાણી છોડાયું, અમદાવાદ-ખેડાના ગામોમાં ઍલર્ટ
ધરોઈ ડેમમાં ઉપરવાસ વિસ્તારમાં સતત ભારે વરસાદને કારણે મંગળવારે (9 સપ્ટેમ્બર) પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. પરિણામે ડેમમાંથી વધારાનું પાણી છોડવાની ફરજ પડી હતી. સત્તાવાર માહિતી મુજબ ડ?...
સરદાર સરોવર ડેમ 94 ટકા ભરાયો, હવે ઓવરફ્લો થવાથી માત્ર 1.92 મીટર જ દૂર
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલુ રહેલા ભારે વરસાદને કારણે સરદાર સરોવર નર્મદા ડેમમાં સતત પાણીની આવક વધી રહી છે, જેના કારણે ડેમની જળસપાટી ઝડપથી વધી છે. હાલમાં ડેમ તેની કુલ ક્ષમતાના લગભગ 94 ?...