યુપીના બાગપતમાં ગણતંત્ર દિવસની યાત્રામાં મદરેસાએ બાળકો પાસે ‘અલ્લાહુ અકબર’ના નારા લગાવડાવ્યા
ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાં 26 જાન્યુઆરી, 2026ના રોજ ગણતંત્ર દિવસના કાર્યક્રમ દરમિયાન એક વિવાદ ઊભો થયો છે. ગૌના ગામ, ચાંદીનગર પોલીસ સ્ટેશન વિસ્તારથી એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, ?...
જૂનાગઢ-ગીર સોમનાથમાં પાંચ કાશ્મીરીઓની પૂછપરછ, મદરેસા માટે ફાળો ઉઘરાવવાનો દાવો
જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં પોલીસે પાંચ કાશ્મીરી શખ્સોને અટકાવી પૂછપરછ શરૂ કરી છે. ગીર સોમનાથના ઉના તાલુકાના નવાબંદર પોલીસ મથકે ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓને મસ્જિદમાં રોકાયા હોવાની માહિ?...
ઉત્તરાખંડમાં મદરેસા બોર્ડ રદ, રાજ્યપાલે ‘અલ્પસંખ્યક શિક્ષા અધિનિયમ 2025’ને આપી મંજૂરી
ઉત્તરાખંડમાં શિક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક બદલાવ આવ્યો છે. રાજ્યના ગવર્નર લેફ્ટનન્ટ જનરલ ગુરમિત સિંઘે ‘ઉત્તરાખંડ અલ્પસંખ્યક શિક્ષા અધિનિયમ 2025’ને મંજૂરી આપતા રાજ્યમાં મદરેસા બોર્ડ હવે અસ્તિત...
બહરાઇચની ગેરકાયદે મદરેસામાં દરોડા, ટોઇલેટમાં બંધ મળી 40 સગીરાઓ
બુધવારે, 24 સપ્ટેમ્બરે ઉત્તર પ્રદેશના બહરાઇચ જિલ્લામાં એક ગેરકાયદે મદરેસામાં દરોડા પાડવામાં આવ્યો, જેમાં ટોઇલેટમાં બંધ કરાઈ હતી એવી 40 સગીરાઓને બચાવવામાં આવ્યા છે. આ સગીરાઓની ઉંમર આશરે 7 થી 14 વ...