721 વર્ષ પછી ભોજશાળામાં હિંદુઓનો પ્રવેશ, ગર્ભગૃહમાં વાગ્દેવીની પૂજા-આરતી
૨૨ મે, ૨૦૨૬ ના રોજ મધ્યપ્રદેશના ધાર સ્થિત ભોજશાળા સંકુલમાં ઇતિહાસ બદલાઈ ગયો. હાઇકોર્ટના નિર્ણય પછી આ પહેલો શુક્રવાર હતો, જેમાં સંકુલની અંદર નમાજ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને હિન્દુઓન?...
ભોજશાળામાં ઐતિહાસિક ક્ષણ : દેવી સરસ્વતીની મૂર્તિ સ્થાપના, ગર્ભગૃહમાં શાશ્વત જ્યોત પ્રગટાઈ
મધ્યપ્રદેશના ધાર સ્થિત ભોજશાળામાં એક ઐતિહાસિક અને ધાર્મિક રીતે મહત્વપૂર્ણ ઘટના સામે આવી છે, જ્યાં પહેલી વાર દેવી સરસ્વતીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી અને ગર્ભગૃહમાં શાશ્વત જ્યોત પ્રગટાવ?...
ભોજશાળામાં ગૂંજ્યા ‘જય મા સરસ્વતી’ના નાદ, હાઇકોર્ટના ચુકાદા બાદ શરૂ થઈ પૂજા
મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં આવેલી ભોજશાળા પરિસર અંગે હાઇકોર્ટના ઐતિહાસિક ચુકાદા બાદ પરિસ્થિતિમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. કોર્ટે આ સ્થળને દેવી સરસ્વતીનું મંદિર તરીકે માન્યતા આપ્યા ...
‘પ્રોજેક્ટ ચિત્તા’ની મોટી સફળતા : કુનોમાં બે માદા ચિત્તા ફરી ખુલ્લા જંગલમાં છોડાયા
મધ્યપ્રદેશમાં ચાલી રહેલી ચિત્તા પુનઃપ્રવેશ યોજના ફરી એકવાર મહત્વપૂર્ણ તબક્કે પહોંચી છે. શ્યોપુર જિલ્લાના કુનો નેશનલ પાર્કમાં સોમવારે બે માદા ચિત્તાઓને ખુલ્લા જંગલમાં મુક્ત કરવામાં આવ્ય...
મધ્યપ્રદેશના ઈન્દોરમાં ભીષણ આગ કાંડ : EV ચાર્જિંગ પોઈન્ટ વિસ્ફોટથી 7નાં મોત, ગેસ સિલિન્ડર બ્લાસ્ટથી વિનાશ વધ્યો
ઇન્દોરમાં બુધવારે વહેલી સવારે એક ભીષણ આગની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે. બ્રિજેશ્વરી એનેક્સ વિસ્તારમાં આવેલી એક બહુમાળી રહેણાંક ઇમારતમાં લાગેલી આગમાં સાત લોકોનાં કર?...