લખનૌમાં ગેરકાયદેસર મસ્જિદ પર કાર્યવાહી, અલ્હાબાદ હાઇકોર્ટના આદેશ બાદ બુલડોઝર ચાલ્યું
ઉત્તર પ્રદેશના પાટનગર લખનૌમાં બક્ષી કા તાલાબ (BKT) વિસ્તારમાં સરકારી જમીન પર બનેલી ગેરકાયદેસર મસ્જિદને બુધવારે મોડી રાત્રે બુલડોઝર વડે તોડી પાડવામાં આવી હતી. આ કાર્યવાહી અલ્હાબાદ હાઇકોર્ટન?...
બરેલીમાં ખાનગી મકાનમાં સામૂહિક નમાજને લઈને વિવાદ, મામલો અલ્હાબાદ હાઇકોર્ટ પહોંચ્યો
ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લાના બિશારતગંજ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા મોહમ્મદગંજ ગામમાં ખાનગી મકાનમાં સામૂહિક નમાજ અદા કરવાના મુદ્દે મોટો વિવાદ ઊભો થયો છે. ગામમાં કોઈ મસ્જિદ કે મંદિર ન ?...
ઉજ્જૈનમાં જુમ્માની નમાજ બાદ ઇસ્લામી કટ્ટરપંથીઓનો હિંદુઓ પર હુમલો, દુકાન-મકાન-સરકારી બસોમાં આગચંપી
મધ્ય પ્રદેશના ઉજ્જૈન જિલ્લાના તરાનામાં ગુરુવાર (22 જાન્યુઆરી 2026)ની સાંજે શરૂ થયેલા સાંપ્રદાયિક તણાવે શુક્રવારે જુમ્માની નમાજ બાદ હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું, જેના કારણે સમગ્ર વિસ્તાર અશાંત ?...
કચ્છના આદિપુરમાં ગેરકાયદેસર મસ્જિદ પર ફરી વળ્યું બુલડોઝર
કચ્છના આદિપુર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો અને બાંધકામો સામે વહીવટીતંત્રએ કડક પગલાં લેતા એક મોટી ઝુંબેશ ચલાવી છે. આ દરમિયાન આદિપુરના ઘોડા કેમ્પ વિસ્તારમાં ગેરકાયદેસર બનાવવામાં આવેલી ‘જુ?...
દિલ્હી મસ્જિદ હિંસા કેસમાં 30 હુમલાખોરોની ઓળખ, કાશિફ-કૈફ સહિત 5ની ધરપકડ
દિલ્હીના તુર્કમાન ગેટ વિસ્તારમાં આવેલી મસ્જિદ પાસે અતિક્રમણ હટાવવાની કાર્યવાહી દરમિયાન થયેલી હિંસા મામલે દિલ્હી પોલીસે તપાસને વેગ આપ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, હિંસામાં સામેલ આશરે 30 ?...
સુપ્રીમ કોર્ટે ઉજ્જૈનની તકિયા મસ્જિદ ડિમોલિશન વિરુદ્ધ અરજી ફગાવી, એમપી સરકારની કાર્યવાહી કાયદેસર ગણાવી
ઉજ્જૈન ખાતે આવેલી લગભગ 200 વર્ષ જૂની તકિયા મસ્જિદના ડિમોલિશન મુદ્દે ચાલી રહેલો વિવાદ હવે સુપ્રીમ કોર્ટમાં સમાપ્ત થયો છે. શુક્રવારે (7 નવેમ્બર) સુપ્રીમ કોર્ટની જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદ?...
UP : સંભલમાં કલ્કિધામ નજીક બનેલી મસ્જિદ પર ફર્યું બુલડોઝર
ઉત્તર પ્રદેશના સંભલમાં કલ્કિ ધામ નજીક એક ગેરકાયદે મસ્જિદ તોડી દેવામાં આવી છે. આ ઘટનામાં પોલીસ તંત્રની તાકાત અને બુલડોઝરની મદદ લેવામાં આવી હતી, જે મંગળવારે, 14 ઑક્ટોબર, પ્રદેશમાં અમલીકરણ દરમિ?...
સંભલમાં જુમ્માની નમાજ બાદ મુસ્લિમોએ જાતે જ સરકારી જમીન પર આવેલી મસ્જિદ તોડવાનું શરૂ કર્યું
ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં આવેલ રયા બુઝુર્ગ ગામમાં અતિક્રમણ સામેની કાર્યવાહી અંતર્ગત એક મહત્વપૂર્ણ ઘટના બની છે. 3 ઑક્ટોબર, 2025ના રોજ જુમ્માની નમાજ પૂર્ણ થયા બાદ ગામના લોકો પોતે જ સરકારી જમ...
માતરમાં મસ્જિદ પાસે ‘ગરબા રમવા નહીં’ના બોર્ડ મામલે ઐયુબખાન સહિત બે સામે FIR, પોલીસ તપાસ શરૂ
ખેડા જિલ્લાના માતર તાલુકાના નાની ભાગોળ ગામમાં તાજેતરમાં એક વિવાદાસ્પદ ઘટના સામે આવી છે. ગામના હુસૈની ચોક વિસ્તારમાં મસ્જિદ, દરગાહ અને મદરેસાની આસપાસ ગરબા રમવા કે વગાડવા પર મનાઈ દર્શાવતું બ...
મસ્જિદ પાસેથી પસાર થતી ગણેશજીની પ્રતિમા પર ફેંકાઈ ઈંટો, શોભાયાત્રામાં સામેલ હિંદુઓ પર રેડાયું ઉકળતું પાણી
બાંગ્લાદેશના ચટગાંવમાં કટ્ટરપંથી મુસ્લિમો દ્વારા ભગવાન ગણેશજીની મૂર્તિ પર ઇંટો અને હિંદુઓ પર ગરમ પાણી ફેંકવાની ઘટના સામે આવી છે. આ ઘટના ગણેશ ચતુર્થીના એક દિવસ પહેલાં શુક્રવારે (6 સપ્ટેમ્બર...