મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો : શિવસેના (UBT)ના 6 સાંસદો એકનાથ શિંદેની શિવસેનામાં જોડાયા, ‘ઓપરેશન ટાઇગર’ સફળ
મહારાષ્ટ્રની રાજનીતિમાં એક મોટો રાજકીય ઘટનાક્રમ સામે આવ્યો છે. શિવસેના (ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે)ના છ લોકસભા સાંસદોએ પક્ષ છોડીને એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનામાં સત્તાવાર રીતે પ્રવે?...
મહારાષ્ટ્રની શાળામાં ‘સર તન સે જુદા’ ગીત પર ડાન્સ, બેકગ્રાઉન્ડમાં આતંકવાદીનો ફોટો દેખાતાં હોબાળો
મહારાષ્ટ્રના જાલના જિલ્લાના પરતુર શહેરમાં આવેલી ‘કિડ્સ વર્લ્ડ ઇંગ્લિશ સ્કૂલ’ના વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ભારે વિવાદ ઉભો થયો છે. વાયરલ ક્લિપ?...
શિવસેના UBTમાં મોટું ભંગાણ : 9માંથી 6 સાંસદોએ બનાવ્યો અલગ જૂથ, લોકસભા સ્પીકરે આપી માન્યતા
મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી એકવાર મોટો રાજકીય વિકાસ સામે આવ્યો છે. શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) એટલે કે શિવસેના UBTને મોટો ફટકો લાગ્યો છે. પક્ષના કુલ 9 લોકસભા સાંસદોમાંથી 6 સાંસદોએ અલગ જૂથ બ?...
શિવસેના UBTમાં ફરી ભંગાણની અટકળો : 6 સાંસદો દિલ્હીમાં, શિંદે જૂથમાં જોડાવાની ચર્ચા તેજ
મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી એક વખત મોટા રાજકીય ભૂકંપની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે – UBT)માં ફરી ભંગાણ સર્જાશે તેવી અટકળો વચ્ચે પક્ષના કેટલાક લોકસભા સાંસદો દિલ્હ...
મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપના એંધાણ : ઉદ્ધવ ઠાકરે જૂથના અનેક ધારાસભ્યો-સાંસદો શિંદે શિવસેનામાં જોડાય તેવી અટકળો
પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસમાં સર્જાયેલા રાજકીય ભંગાણ બાદ હવે મહારાષ્ટ્રની રાજનીતિમાં પણ મોટા રાજકીય ફેરફારની અટકળો જોર પકડી રહી છે. શિવસેના (ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે) એટલે કે UBT જૂથના અન?...
ઉમરગામ-દહાણુમાં ધર્માંતર અને વિદેશમાં નિકાહના આરોપો મામલે ઉગ્ર વિરોધ: આજે ‘દહાણુ બંધ’, વાપીથી ઉમરગામ સુધી હિન્દુ-જૈન સંગઠનો રસ્તા પર
વલસાડ જિલ્લાના ઉમરગામ તથા મહારાષ્ટ્રના દહાણુ વિસ્તારમાં હિન્દુ અને જૈન સમાજની યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી વિદેશ લઈ જઈ ધર્માંતર અને નિકાહ કરાવવાના કથિત વધતા કેસોને લઈને સમગ્ર પંથકમાં ભાર?...
નાસિક TCS કેસમાં SIT ચાર્જશીટના મોટા ખુલાસા, નિદા ખાને નમાજ શીખવાડ્યાની કબૂલાત કરી
મહારાષ્ટ્રના નાસિકમાં સ્થિત TCS (ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ) ઓફિસ સાથે સંકળાયેલા કથિત ધર્માંતરણ અને જાતીય ઉત્પીડન કેસમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા દાખલ કરાયેલી ચાર્જશીટમાં અનેક ...
ગુજરાત અને મહારાષ્ટ્ર દિવસ 2026 : PM મોદી, અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓએ પાઠવી શુભેચ્છાઓ
1 મે 2026ના અવસર પર દેશભરમાં ગુજરાત દિવસ અને મહારાષ્ટ્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ખાસ દિવસે દેશના PM મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂ...
‘મુંબ્રા લીલું કરવાના’ નિવેદન બાદ સહર શેખ પર નકલી જાતિ પ્રમાણપત્રનો આરોપ, તપાસની માંગ
મહારાષ્ટ્રના અસદુદ્દીન ઓવૈસીની સિંહણ તરીકે ઉભરી આવેલા મુમ્બ્રા કાઉન્સિલર સહર શેખ ચૂંટણી જીત્યા પછી દેશભરમાં હેડલાઇન્સમાં ચમક્યા હતા. તેમણે શરદ પવાર જૂથના નેતા અને સ્થાનિક ધારાસભ્ય જિતે?...
અમરાવતી કેસમાં કાર્યવાહી તેજ : અયાન બાદ 3 સાથી ઝડપાયા, અયાનના ઘર પર બુલડોઝર ચાલ્યું
મહારાષ્ટ્રના અમરાવતી શહેરમાં સગીરાઓ અને યુવતીઓના યૌન શોષણ સાથે જોડાયેલા મોટા કાવતરાનો પર્દાફાશ થતાં પોલીસ દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. મુખ્ય આરોપી અયાન અહમદની ધરપકડ બાદ હવે વ?...