મોહન ભાગવતનું મોટું નિવેદન : “વિશ્વ વિનાશની અણી પર, યુદ્ધ સમાપ્ત કરવાની ક્ષમતા માત્ર ભારત પાસે”
યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇઝરાયેલ દ્વારા ઇરાન પર થયેલા હુમલાઓને હવે લગભગ 20 દિવસ વીતી ગયા છે, જેના કારણે વૈશ્વિક ઊર્જા બજારમાં ભારે અસ્થિરતા સર્જાઈ છે. પેટ્રોલ, ડીઝલ અને કુદરતી ગેસની સપ્લાય પર સીધ...
સંઘના પ.પૂ. સરસંઘચાલક મોહનજી ભાગવત જેતલપુર ધામ ખાતે દ્વિશતાબ્દી પાટોત્સવમાં સહભાગી થયા
એક સિનિયરને મળી ને એક જુનિયરને જેવી અનુભિત થાય છે તેવું આજ મારૂ મન છે. ધર્મની રક્ષા ધર્મ પાલન (આચરણ) થી આપણે જ કરવાની છે. આજની પરિસ્થિતીમાં સંપૂર્ણ વિશ્વને દિશા દેખાડવાનું કામ ભારત પાસે જ આવ?...
RSS પ્રમુખ મોહન ભાગવત બે દિવસીય ગુજરાત પ્રવાસે, વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે સંતો સાથે મુલાકાત
RSS સરસંઘચાલક Mohan Bhagwat બે દિવસીય ગુજરાત મુલાકાતે છે. તેમના પ્રવાસ દરમિયાન તેમણે Vadtal Swaminarayan Temple ખાતે સંતો સાથે મુલાકાત કરી અને ધાર્મિક-સામાજિક મુદ્દાઓ પર માર્ગદર્શન આપ્યું. હેડગેવાર ભવનમાં સ્નેહમિલ...
મોહન ભાગવતનું મોટું નિવેદન : ‘બ્રાહ્મણ જ નહીં, કોઈ પણ બની શકે સરસંઘચાલક’
RSSના સરસંઘચાલક મોહન ભાગવતે મુંબઈમાં યોજાયેલી ‘મુંબઈ વ્યાખ્યાનમાળા’ દરમિયાન સંઘના 100 વર્ષ પૂર્ણ થવાના અવસરે અનેક રાષ્ટ્રીય અને સામાજિક મુદ્દાઓ પર સ્પષ્ટ અને દ્રઢ અભિપ્રાયો વ્યક્ત કર્યા. ‘સ?...
‘રાજકીય પક્ષો વચ્ચે પરસ્પર સમજણ બનેલી રહેવી જોઈએ’, RSSના વડા મોહન ભાગવતનું મોટું નિવેદન
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે ગુરૂવારે કહ્યું કે, પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત તરફથી કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન દેશના રાજકીય બિરાદરીએ જે પરસ્પર સમજણ બતાવી, તે બનેલી ?...
હિન્દુ સમાજની એકતા જ શક્તિશાળી અને ધર્મનિષ્ઠ ભારત બનાવી શકશે : ભાગવત
હિન્દુ સમાજની એકતા પર ભાર મૂકતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યું કે, ભારતને આર્થિક અને સૈન્ય દૃષ્ટિથી એટલું શક્તિશાળી બનાવાય કે દુનિયાની અનેક તાકતો મળીને પણ તેને જી?...
પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે મોહન ભાગવતે કહી આ મોટી વાત
શહેરમાં આયોજિત એક કાર્યક્રમમાં આરએસએસના વડા મોહન ભાગવતે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, શક્તિ હોય તો દુનિયા પ્રેમની ભાષા સાંભળે છે. તેમણે ભાષણમાં ભારતની પ્રાચીન સંસ્કૃતિ અને ત્...
એક મંદિર, એક કૂવો, એક સ્મશાન: મોહન ભાગવતની જાતિગત મતભેદો સમાપ્ત કરવા અપીલ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે હિન્દુ ધર્મમાં જાતિના ભેદભાવનો અંત લાવવા માટે 'એક મંદિર, એક કૂવો અને એક સ્મશાન'નો મંત્ર આપ્યો છે. મોહન ભાગવતે આદર્શો અપનાવીને સામાજિક સમરસતા માટે પ?...
‘RSSની શાખામાં મુસ્લિમો પણ જોડાઈ શકે છે, પણ તેમણે…’ સંઘ પ્રમુખ મોહન ભાગવતે મૂકી આ શરત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત ચાર દિવસ માટે વારાણસીના પ્રવાસે છે. રવિવારે સવારે તેઓ માલદહિયાની લાજપત નગર પાર્ક શાખામાં પહોંચ્યા હતા. અહીં તેમણે શાળાના કાર્યક્રમોમાં ભાગ લીધો હ?...
મોહન ભાગવતના નિવેદન બાદ પૂર્વ ધારાસભ્યએ સીએમ, રાજ્યપાલને પત્ર લખ્યો
દેડિયાપાડાના ભૂતપૂર્વ ધારાસભ્ય અને બીટીપીના નેતા મહેશ વસાવાએ મુખ્યમંત્રી અને રાજ્યપાલને પત્ર લખીને માગ કરી છે કે, ગુજરાતમાં ત્રણ કે તેથી વધુ બાળકો પાલિકા-પંચાયતની ચૂંટણી લડવા પર પ્રતિબંધ...