ધોરણ 9ના વિદ્યાર્થીઓ હવે ભણશે ‘ઇમરજન્સી’નો ઇતિહાસ, NCERTએ પાઠ્યક્રમમાં ઉમેર્યો નવો પાઠ
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત તૈયાર થઈ રહેલા ધોરણ 9ના નવા સામાજિક વિજ્ઞાન અભ્યાસક્રમમાં વર્ષ 1975થી 1977 દરમિયાન દેશમાં લાગુ કરવામાં આવેલી રાષ્ટ્રીય કટોકટી એટલે કે ઇમરજન્સીનો વિષય સામેલ કરવ?...
સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી બાદ NCERTએ વિવાદાસ્પદ પાઠ્યપુસ્તક પરત ખેંચ્યું, માફી પણ માંગી
ધોરણ 8ના પાઠ્યપુસ્તકમાં ‘ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર’ અંગે કરાયેલા ઉલ્લેખને લઈને દેશભરમાં ચર્ચા વચ્ચે હવે મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. ભારતની સુપ્રીમ કોર્ટ દ્વારા વાંધો ઉઠાવ્યા બાદ National Council of Educ...
NCERTનો મહત્વનો નિર્ણય : ધોરણ 8ના કોર્સમાં ‘કરપ્શન ઇન જ્યુડિશિયરી’ પર નવો પાઠ ઉમેરાયો
NCERTએ સોમવારે (23 ફેબ્રુઆરી) ધોરણ 8 માટેનું નવું સામાજિક વિજ્ઞાનનું પાઠ્યપુસ્તક જાહેર કર્યું છે. આ પુસ્તકમાં પહેલી વખત ન્યાયપાલિકા સામે ઊભા થતા પડકારો, ખાસ કરીને ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર અને લ?...