સુપ્રસિદ્ધ વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં વિઘ્નવિનાયકનું સ્થાપન કરાયુ
વડતાલ ધામ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તિર્થધામ વડતાલ ધામ ખાતે આવેલ સ્વા.મંદિરમાં ગણેશોત્સવની ઉજવણી ધામધુમ પૂર્વક કરાઇ હતી. તા.૨૭ ઓગસ્ટથી ૬ સપ્ટેમ્બર સુધી મંદિર પરિસરમાં મંગલમૂર્તિ મોરી?...
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ ખાતે ગુજરાત નિયંત્રિત બજાર સંઘ કાર્યક્રમ યોજાયો
ગુજરાત નિયંત્રિત બજાર સંઘ અમૃતવર્ષા ઉજવણી અંતર્ગત કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ, મંત્રી રાઘવજી પટેલની મુખ્ય ઉપસ્થિતિમાં સ્વામિનારાયણ મંદિર વડ?...
ખેડા જિલ્લાના વડતાલ સ્વા.મંદિરમાં ૧૧૦૦ કિલો જામફળનો અન્નકુટ ઉત્સવ ઉજવાયો
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ સ્વા.મંદિરમાં તા.૨ માર્ચને રવિવારના રોજ નિજમંદિરમાં બીરાજતા દેવોને ૧૧૦૦ કિલો જામફળનો અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. જેનો હજ્જારો હરિભક્તોએ દર્...
વડતાલના આંગણે નેશનલ કાઉન્સિલની 3 દિવસીય મીટીંગનો પ્રારંભ
સુપ્રસિધ્ધ વડતાલ ધામમાં આજરોજ એટલે કે, 27મી ડીસેમ્બર ત્રણ દિવસ નેશનલ કાઉન્સિલ મીટીંગનુ આયોજન કરવામાં આવ્યું છે. અખિલ ભારતીય અધિવક્તા પરિષદ દ્વારા આ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ?...
કેન્દ્રિય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલે વડતાલ ધામ દ્વિ શતાબ્દી મહોત્સવમાં પધાર્યા : હરિભક્તોને શુભકામનાઓ આપી
કેન્દ્રિય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલે વડતાલધામ, નડિયાદ ખાતે શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિ-શતાબ્દી મહોત્સવ કાર્યક્રમ નિમિત્તે ઉપસ્થિત રહી સૌને શુભકામનાઓ પાઠવી હતી. તેઓએ જણાવ્યું કે પાણી જ?...
ભારતીય સંસ્કૃતિના વિકાસમાં સંતો મહંતોની આગવી ભૂમિકા – વડાપ્રધાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડતાલ ધામના ૨૦૦ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે શતાબ્દી મહોત્સવમાં વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈને હરિભક્તો અને શ્રદ્ધાળુઓને શુભેચ્છાઓ પાઠવી હતી. શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્...