જામનગરમાં વિશ્વની પ્રથમ વન્યજીવ સંરક્ષણ યુનિવર્સિટી : અનંત અંબાણીએ કરી ‘વનતારા યુનિવર્સિટી’ની જાહેરાત
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણી દ્વારા સ્થાપિત વૈશ્વિક વન્યજીવ સંરક્ષણ પહેલ વનતારાએ ગુજરાતના જામનગરમાં ‘વનતારા યુનિવર્સિટી’ સ્થાપવાની મહત્વપૂર્ણ જાહેરાત ક...
‘જમ્પસ્ટાર્ટ એપ્રોચ’ની કમાલ : કચ્છમાં એક દાયકા બાદ ‘ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ’ ઘોરાડના બચ્ચાનો જન્મ થયો
ગુજરાત અને રાજસ્થાનના વન વિભાગ, Ministry of Environment, Forest and Climate Change અને Wildlife Institute of Indiaના સંયુક્ત પ્રયાસોથી વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે એક અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત થઈ છે. કચ્છના અબડાસા વિસ્તારમાં લગભગ એક દાયકાના અ...
‘વનતારા’ પ્રોજેક્ટને સુપ્રીમ કોર્ટથી રાહત, અરજી રદ કરી કહ્યું– નિયમોનું ઉલ્લંઘન નથી
સુપ્રીમ કોર્ટએ રિલાયન્સ ગ્રુપ દ્વારા સંચાલિત ‘વનતારા (Vantara)’ પ્રોજેક્ટ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી (PIL) ફગાવી દીધી છે. જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રા અને જસ્ટિસ એન.વી. અંજારિયાની ...