કથાકાર વૈશાલીબાળા આચાર્યના વ્યાસાસને કથા શ્રીફળ મુહૂર્ત પ્રસંગે મુંબઈમાં વૃક્ષારોપણ
કથાકાર વૈશાલીબાળા આચાર્યના વ્યાસાસને કથા શ્રીફળ મુહૂર્ત પ્રસંગે મુંબઈમાં વૃક્ષારોપણ થયું છે. હરિદ્વારમાં શ્રીમદ્ ભાગવત કથા યોજાનાર છે. અબોટી બ્રહ્મસમાજ મહિલા મંડળ બોરીવલી મુંબઈ દ્વારા...
રામેશ્વરબાપુ હરિયાણીના વ્યાસાસને વૃંદાવનમાં શ્રીમદ્ ભાગવત કથા
રામેશ્વરબાપુ હરિયાણીના વ્યાસાસને વૃંદાવનમાં ગીતામંદિર પરિવાર જોડિયાધામ દ્વારા શ્રીમદ્ ભાગવત કથા લાભ મળનાર છે. આગામી બુધવારથી શ્રી શાંતિ સેવા ધામમાં ભક્તિભાવ સાથે પ્રારંભ થશે. કૃષ્ણની ?...
રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને ગોકુળના રમણરેતી ક્ષેત્રમાં શ્રીમદ્ ભાગવત કથા
ગોકુળનાં રમણરેતી ક્ષેત્રમાં ટાટમ્બરી આશ્રમમાં આગામી સપ્તાહે રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન થયેલ છે. કૃષ્ણની બાળલીલા ભૂમિ ગોકુળ મથુરા વિસ્તારમાં આવેલ રમ?...