હોર્મુઝ તણાવ વચ્ચે ઈરાન વિરુદ્ધ UNSCમાં ભારત-અમેરિકા સહિત 135 દેશોનો પ્રસ્તાવ
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં (UNSC) ઈરાન વિરુદ્ધ મહત્વપૂર્ણ રાજનૈતિક પગલું લેવામાં આવ્યું છે. ભારતે તે પ્રસ્તાવને સ્પોન્સર કર્યું છે જેમાં ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (GCC)ના દેશો અને જોર્ડન પર ?...
UNSC અહેવાલમાં મોટો ખુલાસો : લાલ કિલ્લા હુમલા પાછળ જૈશ-એ-મોહમ્મદનો હાથ, મસૂદ અઝહર અંગે ચોંકાવનારી માહિતી
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ના તાજેતરના અહેવાલમાં પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) અને તેના નેતા મસૂદ અઝહર અંગે મહત્વપૂર્ણ ખુલાસા કરવામાં આવ્યા છે. અહેવાલ મુજબ, ગત 9 નવેમ...
પાકિસ્તાનમાં સંતાયેલા પુલવામા-મુંબઈ-અક્ષરધામ હુમલાના આતંકવાદીને વૈશ્વિક આતંકી જાહેર કરવા ભારત UNSCમાં લાવશે પ્રસ્તાવ
વિશ્વ સમક્ષ આતંકવાદ મુદ્દે પાકિસ્તાનની વધુ એક પોલ ખોલવા માટે ભારતે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભારત ટૂંક સમયમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં ત્રણ આતંકવાદીઓ વિરુદ્ધ પ્રસ્તાવ લાવશે. આ આ?...
ભારતની ધાક સામે UNSCમાં ન ચાલ્યો પાકિસ્તાનનો જાદુ! ક્લોઝ ડોર બેઠકમાં મળ્યો ઝટકો
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે. ભારતના હુમલાથી બચવા માટે પાકિસ્તાન દરેક જગ્યાએથી આશ્રય શોધી રહ્યું છે. પરંતુ તેની દરેક ચાલ તેના પર ભાર...
પાકિસ્તાન તણાવ વચ્ચે રાજનાથ સિંહે અમેરિકાના રક્ષામંત્રી સાથે કરી વાત, આતંકી હુમલા મુદ્દે ચર્ચા થઇ હોવાની શક્યતા
પહલગામ આતંકવાદી હુમલાને લઇને ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. પાકિસ્તાનને ડર સતાવી રહ્યો છે કે ભારત કોઇપણ સમયે તેના પર હુમલો કરી શકે છે. તો બીજી તરફ વૈશ્વિક સમુદાયને પોતાની વાત સમજા?...