આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને ભક્તો ઉમટ્યાં
આજે પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ દિવસ છે, જેના તહેવારસમાં સમગ્ર દેશમાં ભક્તિમય માહોલ છવાયો છે. ખાસ કરીને પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે પૂજાતા સોમનાથ મહાદેવના દર્શન માટે હજારો શ્રદ્ધાળુઓ ભક્તિભાવ...
શ્રાવણમાં રોજ અમદાવાદથી એક ST વોલ્વો સોમનાથ દર્શને ઉપડશે, જાણો ભાડું અને સુવિધા વિશે?
ગુજરાતમાં ધાર્મિક પ્રવાસનને વધારવા માટે રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા શ્રાવણ માસને ધ્યાનમાં રાખી નવી અને વિશિષ્ટ યાત્રા યોજના શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને સોમનાથ મહાદેવના દર્શન માટે ઇચ્છ...
સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
સોમનાથ વિસ્તારાં ગેરકાયદે બાંધકામો સામે વહીવટીતંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. શુક્રવારની રાતથી 36 જેટલા બુલડોઝર આ ગેરકાયદે બાંધકામો તોડી પાડવાની કામગીરીમાં લાગેલા છે. આ ઉપ?...