કથાકાર વૈશાલીબાળા આચાર્યના વ્યાસાસને કથા શ્રીફળ મુહૂર્ત પ્રસંગે મુંબઈમાં વૃક્ષારોપણ
કથાકાર વૈશાલીબાળા આચાર્યના વ્યાસાસને કથા શ્રીફળ મુહૂર્ત પ્રસંગે મુંબઈમાં વૃક્ષારોપણ થયું છે. હરિદ્વારમાં શ્રીમદ્ ભાગવત કથા યોજાનાર છે. અબોટી બ્રહ્મસમાજ મહિલા મંડળ બોરીવલી મુંબઈ દ્વારા...
હરિદ્વાર બાદ ગંગોત્રીમાં બિન-હિંદુ પ્રવેશ પર પ્રતિબંધ, બદ્રીનાથ-કેદારનાથ માટે પ્રસ્તાવ તૈયારમાં
ઉત્તરાખંડના હરિદ્વારમાં ગંગા ઘાટ પર બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ લાગુ થયા બાદ હવે ગંગોત્રી ધામમાં પણ હિંદુ સિવાયના લોકોના પ્રવેશ પર રોક લગાવવામાં આવી છે. ગંગોત્રી ધામમાં હવે અન્ય કોઈપણ ...
બારાબંકીના અવસનેશ્વર મહાદેવ મંદિરમાં વીજળીના કરંટથી ભાગદોડ, 2 લોકોના મોત, 40 ઘાયલ
શ્રાવણ માસમાં દેશભરમાં ભગવાન શિવના દર્શન અને જલાભિષેક માટે ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે, પરંતુ ભીડ વ્યવસ્થાપનના અભાવે દુર્ઘટનાઓ પણ વધી રહી છે. તાજેતરમાં બે ગંભીર બનાવોમાં આ અણધારી પરિસ્થિત...
નકલી સાધુઓને પકડવા માટે ઉત્તરાખંડ સરકારે શરૂ કર્યું ઓપરેશન ‘કાલનેમિ’, 50 પકડાયા
ઉત્તરાખંડમાં ચાલુ શ્રાવણ માસના પવિત્ર કાવડ યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા તેમજ યાત્રાને શાંતિપૂર્ણ અને શુદ્ધ રૂપે આયોજિત કરવા માટે રાજ્ય સરકારે "ઓપરેશન કાલનેમિ" નામ?...
હરિદ્વારમાં ભાગીરથી ગંગા તટે વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને શ્રીમદ્ ભાગવત પ્રારંભ
હરિદ્વારમાં ભાગીરથી ગંગા તટે વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને શ્રીમદ્ ભાગવત પ્રારંભ થયો છે. આયોજનમાં શિવકુંજ આશ્રમ જાળિયા પરિવાર ભક્તિભાવ ઉત્સાહ સાથે જોડાયો છે. ભારતવર્ષનાં તીર્થસ્થાન હર...