31 હજારથી વધુ જવાનોનું સુરક્ષા કવચ, AI કેમેરા અને ડ્રોનથી 149મી રથયાત્રા પર નજર
સમગ્ર અમદાવાદ શહેર ભગવાન જગન્નાથજીની ભક્તિના રંગે રંગાઈ ગયું છે. અષાઢી બીજના પવિત્ર દિવસે યોજાનારી ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક 149મી રથયાત્રાને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. ભગવાન જગન્?...
રથયાત્રાને ગણતરીના કલાકો બાકી, જગન્નાથ મંદિરમાં આજે ત્રણેય પવિત્ર રથોનું પૂજન
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક 149મી રથયાત્રાને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. અષાઢી બીજના પવિત્ર દિવસે, ગુરુવાર 16 જુલાઈ 2026ના રોજ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રજી ભ...
અમદાવાદ : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રથયાત્રાના સમગ્ર રૂટનું નિરીક્ષણ કર્યું અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી:- - ૧૬.૨ કિલોમીટર લાંબા પરંપરાગત રથયાત્રા રૂટ પર ૩ મુખ્ય રથો સાથે ૧૮ ગજરાજ, ૧૦૩ ટ્રક અને ૩૦ અખાડા જોડાશે. - સુરક્ષા માટે સમગ્ર રૂટ ૨૬ રેન્જ અને ૧,૩૯૭ પોઇન્ટ્સમાં વિભા...