ભાજપને હરાવવા માટે બધા પક્ષોએ એક થવું જોઈએ, શંકરસિંહ વાઘેલાનું કોંગ્રેસને બિનશરતી સમર્થન
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ભાજપને હરાવવા માટે તમામ વિરોધી પક્ષોએ એક થવાની અપીલ કરી છે. તેમણે જાહેર કર્યું કે તેઓ કોંગ્રેસને બિનશરતી સમર્થન આપશે, જોકે તેઓ કોંગ્રેસમાં સત્?...
AAPમાંથી રાજીનામું આપનાર રાજુ કરપડાના ગોપાલ ઇટાલિયા સહિતના નેતાઓ પર આરોપ
તાજેતરમાં રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતમાંથી રાજીનામું આપ્યા બાદ ફરી એકવાર પાર્ટીના નેતાઓ પર ગંભીર આક્ષેપો કર્યા છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે જણાવ્યું કે પાર્ટી છોડ્યા બાદ માત...
હડદડ ગામ ઘર્ષણ કેસ : 20 આરોપીને જામીન, 9ના જામીન નામંજૂર
બોટાદ જિલ્લાના હડદડ ગામમાં ખેડુતો અને પોલીસે અથડામણ સર્જાયેલી ઘટનાને લઈને દાખલ થયેલા કેસમાં સેશન્સ કોર્ટમાં કુલ 29 આરોપીઓએ જામીન માટે અરજી કરી હતી. કોર્ટે તમામ દલીલો સાંભળ્યા બાદ 20 આરોપીઓને...
તત્કાલીન ગૃહમંત્રી પર જૂતું ફેંકનાર ગોપાલ ઈટાલિયા પર હવે ખુદ જૂતું ફેંકાયું, સભામાં અફરાતફરી મચી
જામનગરમાં આમ આદમી પાર્ટીની એક જાહેર સભા દરમિયાન થયેલી ઘટનાએ રાજકીય માહોલમાં ચકચાર મચાવી છે, જ્યાં પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર સભા વચ્ચે જ એક અજાણ્યા વ્યક્તિએ જૂતું ફેંક્યું હતું. ગો...
પોલીસ પર ફાયરિંગ કરી કસ્ટડીમાંથી ફરાર થયો પંજાબનો AAP ધારાસભ્ય
આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્ય હરમીત પઠાણમાજરા પોલીસ કસ્ટડીમાંથી ભાગી ગયા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, હરમીત પોલીસ પર ગોળીબાર કરીને ભાગી ગયો હતો. AAP ધારાસભ્યની હરિયાણાના કરનાલથી ધરપકડ ક...
AAPના ધારાસભ્ય ચૈતર વસાવાને હજુ પણ રહેવુ પડશે જેલમાં
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને હાલ કોઈ રાહત મળી નથી અને તેમને જેલમાં જ રહેવું પડશે. ગુજરાત હાઈકોર્ટમાં તેમની જામીન અરજી પર આજે ફરીથી સુનાવણી થઈ, પરંતુ કેસમાં વધુ સમય લાગશે. રાજ્ય સરક?...
AAPથી રિસાયા ધારાસભ્ય સુધીર વાઘાણી, કેજરીવાલના આગમન છતાં મળ્યા નહીં
ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP) માટે થોડો ઉઠાન મળ્યા પછી પણ આંતરિક ગૂંચવણ અને અસંતોષના સૂર વધારે તેજ બનતા જઈ રહ્યા છે. તાજેતરમાં ગોપાલ ઈટાલિયાની વિજયથી જ્યાં પાર્ટીમાં થોડો આત્મવિશ્વાસ ફરી આવ્?...
આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, યુવા ધારાસભ્યે રાજીનામું આપી રાજકારણ છોડ્યું
પંજાબના ખારર વિધાનસભા બેઠકથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને પૂર્વ પર્યટન મંત્રી રહેલાં અનમોલ ગગન માન અચાનક રાજકારણમાંથી સન્યાસ લેતાં રાજકીય વાતાવરણમાં ખળભળાટ મચી ગયો છે. તેમણે વિધાનસભા સ?...
વિરોધના નામે AAP કાર્યકર્તાઓએ પોલીસકર્મીને પાર્ટીનો ખેસ પહેરાવવાનું કર્યું દુઃસાહસ
રાજકોટ શહેરમાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા આયોજિત વિરોધ પ્રદર્શન દરમિયાન એક ગંભીર અને ઉશ્કેરનભરેલી ઘટના સામે આવી છે, જેમાં પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓએ કાયદા અને વ્યવસ્થાના રક્ષક બનતા પોલીસ ...
ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ કરશે ગઠબંધન, I.N.D.I.A. ગઠબંધન હેઠળ લડાશે ચૂંટણી.
ગુજરાતમાં લોકસભા ચૂંટણીને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ (Congress) ગઠબંધન કરશે. I.N.D.I.A ગઠબંધન હેઠળ આ બંને પક્ષ ચૂંટણી લડશે. આમ આદમી પાર્ટીન?...