આપ નેતા પ્રવિણ રામના નેતૃત્વમાં બોરવાવ તાલુકા પંચાયતની ચૂંટણીમા આમ આદમી પાર્ટીની એન્ટ્રી
સમગ્ર ગુજરાતમાં પેટા ચૂંટણીઓ અને નગરપાલિકાના પરિણામો આવી ગયા છે ત્યારે તાલાલા તાલુકામાં તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં જીત મળતા મોટો અપસેટ સર્જાયો છે, 2 તાલુકા પંચાયતની ચૂંટણીમાં બોરવાવ ?...
ચર્ચિત ચંડીગઢ મેયરની ચૂંટણીમાં ભાજપની જીત, AAP કોંગ્રેસની BJPએ જૂની ટ્રિકથી કરી ગેમ ઓવર
ચંડીગઢ મેયરની ચૂંટણીમાં મોટોપાયે ઉલટફેર જોવા મળ્યો છે. ભાજપની હરપ્રીત કૌર બબલાએ વિપક્ષના જોર પર ચૂંટણી જીતી છે. વિગતો મુજબ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાઉન્સિલરોએ ભાજપ માટે ક્રોસ વોટિં?...
આમ આદમી પાર્ટીને સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો
આમ આદમી પાર્ટી (AAP)ને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)માં સરકારની સંમતિ લીધા વિના 10 એલ્ડરમેનની નિમણૂક કરવાના એલજી વીકે સક્સેનાના નિર્ણ...
AAP નેતા અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધી, CBIએ રાઉઝ એવન્યુ કોર્ટમાં દાખલ કરી ચાર્જશીટ
કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI)એ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ કાર્યવાહી તેજ કરી છે. સીબીઆઈએ સોમવારે કથિત દારૂ કૌભાંડમાં ધરપકડ કરાયેલ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક વિરુદ્ધ ર...
AAPએ ફરી વધાર્યું INDI ગઠબંધનનું ટેન્શન, આ રાજ્યમાં એકલા હાથે ચૂંટણી લડવાની કરી જાહેરાત
આમ આદમી પાર્ટીએ અગાઉ દિલ્હી વિધાનસભા ચૂંટણી અને પંજાબની લોકસભા ચૂંટણીમાં એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી ઈન્ડિ ગઠબંધનને આંચકો આપ્યા હતો, તો હવે AAPએ હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં પણ એકલ?...
કેજરીવાલ સામે કાર્યવાહી માટે પુરતા પુરાવા છે : સીબીઆઇ
અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી પુરી થવા જઇ રહી છે, જો તેઓ જેલમાંથી બહાર આવે તો સીબીઆઇ તેમની સામે કાર્યવાહી કરવા માટે તૈયાર છે. સીબીઆઇએ કહ્યું છે કે કેજરીવાલ સામે પગલા લેવા માટે અનેક પુરાવા...
કેજરીવાલને મોટો ઝટકો, ન મળી રાહત, હાઈકોર્ટે ફગાવી ધરપકડ સામેની અરજી
દિલ્હી હાઈકોર્ટે દારુ કૌભાંડના આરોપી સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી દીધી છે. જજ સ્વર્ણ કાંતા શર્માએ અરવિંદ કેજરીવાલની અરજી પર ચુકાદો સંભળાવ્યો હતો. આ અરજી જામીન માટે નથી ?...
ગુજરાત યુનિવર્સિટી માનહાનિ કેસમાં સંજય સિંહને ઝટકો, સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી: જાણો શું છે મામલો
દિલ્હી લિકર પોલિસી કેસમાં જામીન પર બહાર આવેલા આમ આદમી પાર્ટી (AAP)ના સાંસદ સંજય સિંહને આજે (સોમવાર) સુપ્રીમ કોર્ટે ઝટકો આપ્યો છે. ગુજરાત યુનિવર્સિટી માનહાનિ કેસમાં સંજય સિંહની અરજી સુપ્રીમ કોર...
ભાજપમાં જોડાયા કોંગ્રસ આપ કાર્યકર્તાઓની લાગી લાઈન
ભાજપ શહેર કાર્યાલયે ૧૨૫ થી પણ વધુ કોંગ્રેસ ના કાર્યકરો તેમજ આપ ના કાર્યકરો દ્વારા ભાજપ શહેર પ્રમુખ અભયસીંહ ચૌહાણ ના હાથે ખેસ પેહરી કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા હતા . ચૂંટણી ના દિવ...
અરવિંદ કેજરીવાલની અરજી પર સુનાવણી પૂર્ણ, દિલ્હી હાઈકોર્ટે ચુકાદો અનામત રાખ્યો
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડના વિરોધમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેમાં તેમની ધરપકડને પડકારવામાં આવી હતી. આ દરમિયાન દિલ્હી હાઈ?...