‘ઘાયલ છું એટલે જ ઘાતક છું…’ રાઘવ ચઢ્ઢાએ ધૂરંધરના અંદાજમાં AAPને આપ્યો જવાબ
આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)માં આંતરિક વિવાદ હવે ખુલ્લેઆમ સામે આવી રહ્યો છે. પાર્ટીએ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાં ઉપનેતા પદ પરથી હટાવ્યા બાદ રાજકીય ગરમાવો વધ્યો છે. આ નિર્ણય પછી પાર્ટીના કેટલાક નેતાઓ?...
ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026 : ‘T-20 ગેમ’ જેવી સ્થિતિ, ઉમેદવારોને પ્રચાર માટે માત્ર 10-12 દિવસનો સમય!
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણી આ વખતે એકદમ અલગ માહોલમાં યોજાવાની છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલા ટૂંકા કાર્યક્રમને કારણે આ ચૂંટણી હવે ‘T-20 મેચ’ જેવી બની રહી છે, જેમાં ?...
રાજ્યસભામાં મોટો ફેરફાર : આમ આદમી પાર્ટીએ રાઘવ ચઢ્ઢાને ડેપ્યુટી લીડર પદેથી હટાવ્યા
દેશની રાજનીતિમાં મહત્વપૂર્ણ વિકાસ સામે આવ્યો છે, જ્યાં આમ આદમી પાર્ટી (AAP)એ પોતાના સાંસદ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાં ડેપ્યુટી લીડર પદેથી હટાવવાનો નિર્ણય લીધો છે. ગુરુવારે (2 એપ્રિલ) આ અંગે સત્તા?...
બેનામી સંપત્તિ છુપાવવાનો ઇનકાર કરવા બદલ પોતાના જ એકાઉન્ટન્ટનું અપહરણ કરવાના આરોપમાં ગુજરાતમાં AAPના ઉપપ્રમુખ હસમુખ પટેલની ધરપકડ
ગુજરાતના ગાંધીનગરમાં, આમ આદમી પાર્ટી (AAP) ના પ્રદેશ ઉપાધ્યક્ષ હસમુખ પટેલની મહિલા એકાઉન્ટન્ટનું અપહરણ, હુમલો અને જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગંભીર આરોપસર ધરપકડ કરવામાં આવી છે. આ કેસ બેનામી ...
અમદાવાદમાં AAPમાં આંતરિક વિખવાદ તેજ : કાર્યકર્તા સંદીપ પટેલના ટિકિટ વેચાણના ગંભીર આક્ષેપ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતાં અમદાવાદમાં રાજકીય માહોલ ગરમાયો છે. નિકોલ વિસ્તારમાં Aam Aadmi Party (AAP)ના જૂના કાર્યકર્તા સંદીપ પટેલે પાર્ટી નેતૃત્વ સામે ગંભીર આક્ષેપો કરતા રાજકીય હલચલ મચાવી ?...
ગોપાલ ઈટાલિયાએ વિધાનસભામાં માફી માંગી : UCC ચર્ચા દરમિયાન હર્ષ સંઘવી અંગે કરેલા દાવા પડ્યા ખોટા
ગુજરાત વિધાનસભામાં UCC બિલ પર ચર્ચા દરમિયાન AAP MLA ગોપાલ ઈટાલિયાએ હર્ષ સંઘવી અંગે ખોટા દાવા કર્યા બાદ ગૃહમાં માફી માગવી પડી. ગુજરાત વિધાનસભામાં મંગળવારે (24 માર્ચ) યુનિફોર્મ સિવિલ કોડ (UCC) બિલ પર ચર?...
CAG રિપોર્ટ : બજેટ કરતાં 342% વધુ પૈસાનો ધુમાડો કરીને કેજરીવાલે બાંધ્યો હતો શીશમહેલ
દિલ્હીના તત્કાલીન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સરકારી નિવાસસ્થાનના રિનોવેશન મામલે ફરી એકવાર વિવાદ ઉછળ્યો છે. ‘શીશમહેલ’ તરીકે ઓળખાતા આ બંગલાના નવીનીકરણ પર થયેલા ખર્ચ અંગે CAGના રિપોર્ટમા...
પંજાબમાં રાજકીય હલચલ : દુષ્કર્મ કેસમાં ફરાર AAP MLA હરમીત સિંહ પઠાણમાજરા 6 મહિના બાદ પકડાયા
પંજાબના રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે, કારણ કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હરમીત સિંહ પઠાણમાજરાને પંજાબ પોલીસે ધરપકડ કરી છે. બળાત્કાર, છેતરપિંડી અને ગુનાહિત ધમકી જેવા ગંભીર આરોપોમાં છેલ્...
પંજાબમાં AAPની ‘શિક્ષણ ક્રાંતિ’ પર પ્રશ્નચિહ્ન? 31 ધારાસભ્યોમાંથી માત્ર એકના બાળકો સરકારી શાળામાં
પંજાબમાં 2022ની વિધાનસભા ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટી (AAP) એ 117માંથી 92 બેઠકો જીતતા સત્તામાં ભવ્ય જીત મેળવી હતી. આ જીત પાછળ પાર્ટીએ રજૂ કરેલા “દિલ્હી શિક્ષણ મોડેલ” અને સરકારી શાળાઓમાં “શિક્ષણ ક્ર...
પંજાબમાં ભાજપ 2027ની વિધાનસભા ચૂંટણી એકલા હાથે લડશે : અમિત શાહ
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહએ મોગા ખાતે યોજાયેલી જાહેર સભામાં સંકેત આપ્યો કે ભાજપ 2027ની વિધાનસભા ચૂંટણી પંજાબમાં એકલા હાથે લડશે. પોતાના સંબોધન દરમિયાન, તેમણે શિરોમણી અકાલી દળ સાથે જોડાણ અંગ...