રાઘવ ચઢ્ઢા અને આમ આદમી પાર્ટી વચ્ચે તણાવ તેજ : પંજાબમાં Z+ સુરક્ષા પાછી, કેન્દ્રે આપી Z કેટેગરી સુરક્ષા
આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)ના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા અને પાર્ટી હાઈકમાન્ડ વચ્ચેના સંબંધોમાં તણાવ હવે ખુલ્લેઆમ જોવા મળી રહ્યો છે. પંજાબની ભગવંત માન સરકાર દ્વારા તેમની Z+ સુરક્ષા પાછી ખેંચી લેત?...
ગુજરાતમાં AAPમાં આંતરિક કલહ : ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલિયા વચ્ચે મતભેદ, ટિકિટ વિતરણ પર ગંભીર આક્ષેપ
ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP) માટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ આંતરિક વિવાદો અને અસંતોષની સ્થિતિ ઉભી થઈ છે. પાર્ટીના આગેવાનો દ્વારા રાજકારણમાં “સફાઈ” લાવવાના દાવાઓ વચ્ચે હવે ટિકિટ વિત...
‘ઘાયલ છું એટલે જ ઘાતક છું…’ રાઘવ ચઢ્ઢાએ ધૂરંધરના અંદાજમાં AAPને આપ્યો જવાબ
આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)માં આંતરિક વિવાદ હવે ખુલ્લેઆમ સામે આવી રહ્યો છે. પાર્ટીએ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાં ઉપનેતા પદ પરથી હટાવ્યા બાદ રાજકીય ગરમાવો વધ્યો છે. આ નિર્ણય પછી પાર્ટીના કેટલાક નેતાઓ?...
AAPમાં આંતરિક સંઘર્ષ તેજ : રાઘવ ચઢ્ઢાનો કેજરીવાલને સીધો સવાલ, જનતાનો મુદ્દો ઉઠાવીને મેં શું ગુનો કર્યો?
આમ આદમી પાર્ટી (AAP)માં આંતરિક મતભેદો હવે ખુલ્લા મેદાનમાં આવી ગયા છે. પાર્ટીના ફાયરબ્રાન્ડ નેતા અને રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ પોતાની જ પાર્ટી સામે મોરચો ખોલતા રાજકીય ગરમાવો વધ્યો છે. રાજ્યસભ?...
અમરેલીમાં રાજકીય ગરમાવો : કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે AAP ને લક્ષ્ય બનાવી આકરા નિવેદનો આપ્યા
ગુજરાત રાજકારણમાં તાજેતરમાં ગરમાવો વધ્યો છે, ખાસ કરીને આમ આદમી પાર્ટી (AAP)ના આંતરિક વિવાદ અને રાજીનામા બાદના પરિસ્થિતિમાં. અમરેલી જિલ્લા કૉંગ્રેસના નેતા પ્રતાપ દુધાતે AAPના ધારાસભ્ય ગોપાલ ઈટ?...