પંજાબમાં ભાજપ 2027ની વિધાનસભા ચૂંટણી એકલા હાથે લડશે : અમિત શાહ
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહએ મોગા ખાતે યોજાયેલી જાહેર સભામાં સંકેત આપ્યો કે ભાજપ 2027ની વિધાનસભા ચૂંટણી પંજાબમાં એકલા હાથે લડશે. પોતાના સંબોધન દરમિયાન, તેમણે શિરોમણી અકાલી દળ સાથે જોડાણ અંગ...
અમરેલીમાં રાજકીય ગરમાવો : કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે AAP ને લક્ષ્ય બનાવી આકરા નિવેદનો આપ્યા
ગુજરાત રાજકારણમાં તાજેતરમાં ગરમાવો વધ્યો છે, ખાસ કરીને આમ આદમી પાર્ટી (AAP)ના આંતરિક વિવાદ અને રાજીનામા બાદના પરિસ્થિતિમાં. અમરેલી જિલ્લા કૉંગ્રેસના નેતા પ્રતાપ દુધાતે AAPના ધારાસભ્ય ગોપાલ ઈટ?...
સુપ્રીમ કોર્ટે ‘પંજાબ કેસરી’નું પ્રિન્ટિંગ પ્રેસ ફરી શરૂ કરવાનો આપ્યો આદેશ
ભારતની સુપ્રીમ કોર્ટે પંજાબ કેસરી ગ્રુપને મોટી રાહત આપતાં લુધિયાણામાં આવેલા તેના પ્રિન્ટિંગ પ્રેસને તાત્કાલિક ફરી શરૂ કરવાનો આદેશ આપ્યો છે. 20 જાન્યુઆરી, 2026ના રોજ ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા સૂર્?...
સુરતમાં AAP નેતા રામ ધડુક વિરુદ્ધ FIR, ખંડણી અને હત્યાની ધમકીના આક્ષેપ
આમ આદમી પાર્ટીના (AAP) ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી રામ ધડુક વિરુદ્ધ સુરતમાં ગંભીર આક્ષેપોને લઈને FIR નોંધાઈ છે. માહિતી મુજબ, સુરતના સારોલી પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નીલેશ વિપુલભાઈ પાનસૂરિયા નામન?...
પંજાબમાં અખબાર સપ્લાય અટકાવાયા, સ્વાતિ માલીવાલનો આરોપ– શીશમહેલ સમાચારો દબાવવા પોલીસની કાર્યવાહી
પંજાબમાં રવિવાર, 2 નવેમ્બરના રોજ અચાનક અખબારોનું વિતરણ અટકાવવામાં આવતાં રાજ્યભરમાં હલચલ મચી ગઈ હતી. અહેવાલો મુજબ પંજાબના અનેક જિલ્લાઓમાં સવારે ન્યૂઝપેપર સપ્લાય માટે નીકળેલા વાહનોને પોલીસ...
આમ આદમી પાર્ટીની સુરત શાખાના ફેસબુક પેજ પરથી ઉશ્કેરણીજનક પોસ્ટ, કાર્યવાહીની માંગ
વર્તમાનમાં નેપાળ ગંભીર રાજકીય અસ્થિરતાનો સામનો કરી રહ્યું છે. સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાની સરકારે લીધેલી કાર્યવાહી સામે યુવાનો રોડ પર ઉતરી ગયા છે અને આ પ્રદર્શનોએ ઝડપથી હિંસક સ્વરૂપ ?...
જામીન બાદના દિવસે જ ખંડણી કેસમાં પંજાબના AAP નેતાની ધરપકડ
પંજાબની રાજનીતિમાં મોટો ધક્કો આપતા, જાલંધર સેન્ટ્રલના AAP ધારાસભ્ય રમન અરોડાની ફરી ધરપકડ કરવામાં આવી છે. આ વખતે તેમને ખંડણીના એક નવા કેસમાં પંજાબ પોલીસે ઝડપી લીધા છે. ખાસ વાત એ છે કે, ભ્રષ્ટાચા?...
સુપ્રીમ કોર્ટે કેજરીવાલને આપ્યા 1 જૂન સુધીના વચગાળાના જામીન, ચૂંટણી પ્રચાર કરી શકશે
દિલ્હી લિકર પોલિસી કૌભાંડ સંબંધીત મની લોન્ડ્રિંગ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપવા મુદ્દે સુપ્રીમ કોર્ટ ચુકાદો આપી દીધો છે. કેજરીવાલને 1 જૂન સુધી જામીન આપી દીધા છે...
દિલ્હી લીકર પોલિસી કૌભાંડમાં કેજરીવાલ બાદ વધુ એક મંત્રી ફસાયા, પૂછપરછ માટે EDનું તેડું
દિલ્હી લીકર પોલિસી કૌભાંડ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત બે મોટા નેતાઓની ધરપકડ બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દિલ્હી સરકારના વધુ મંત્રીઓ પર કડક કાર્યવાહી કરવાની તૈ?...
મનીષ સિસોદિયાને મોટી રાહત: કોર્ટે પૂર્વ ડેપ્યુટી CMને પોતાની બીમાર પત્નીને અઠવાડિયામાં એક દિવસ મળવાની આપી મંજૂરી
કથિત એક્સાઈઝ પોલિસી કેસમાં લગભગ એક વર્ષથી જેલમાં બંધ આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાની એક અપીલ કોર્ટે સ્વીકારી લીધી છે. કોર્ટે દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમને અઠવાડિયામાં એક દિવસ તેમન?...