બે રાજ્યોમાં ભયાનક અકસ્માત, 3 પોલીસકર્મી સહિત 9ના કમકમાટીભર્યા મોત
દેશના બે પાડોશી રાજ્યો ઝારખંડ અને બિહારમાં શુક્રવારની વહેલી સવારે સર્જાયેલા બે અલગ-અલગ માર્ગ અકસ્માતોએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે. આ બંને ભયાનક અકસ્માતોમાં કુલ 9 લોકોએ પોત...
બારડોલી પાસે અકસ્માતમાં મહારાષ્ટ્રના ૭ યાત્રિકોના મરણથી મોરારિબાપુ દ્વારા સંવેદના સહાય
બારડોલી પાસે સર્જાયેલા અકસ્માતમાં મહારાષ્ટ્રના ૭ યાત્રિકોના મરણથી મોરારિબાપુ દ્વારા સંવેદના સહાય આપવામાં આવશે. મૃતકોને શ્રધ્ધાંજલિ સાથે તેઓનાં વારસદારને રૂપિયા ૧,૦૫,૦૦૦ સહાયતા અર્પણ થશ...
દિલ્હીના માલવીય નગરમાં રેસ્ટોરન્ટમાં ભીષણ આગ : 20 લોકોના મોતનો દાવો, સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના માલવીય નગર વિસ્તારમાં આવેલા 'લેમન ગ્રીન રેસ્ટોરન્ટ'માં બુધવારે સવારે લાગેલી ભીષણ આગને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક અહેવાલો મુજબ ...
અકસ્માત દુર્ઘટનામાં જીવ ગુમાવનાર વ્યક્તિઓને શ્રધ્ધાંજલિ સહાય અર્પણ કરતાં મોરારિબાપુ
પ્રદેશ અને દેશમાં અકસ્માત દુર્ઘટનામાં જીવ ગુમાવનાર વ્યક્તિઓને મોરારિબાપુ શ્રધ્ધાંજલિ સહાય અર્પણ કરતાં રહ્યાં છે. થોડા દિવસો દરમિયાન અકસ્માત ભોગ બનનાર ૬૮ વ્યક્તિઓનાં વારસદારને રૂપિયા ૧૦...
જબલપુર બરગી ડેમ ક્રૂઝ દુર્ઘટના : માતાએ અંતિમ શ્વાસ સુધી પુત્રને જકડી રાખ્યો, કરુણ દ્રશ્યે દેશને રડાવ્યું
મધ્યપ્રદેશના જબલપુર જિલ્લામાં આવેલા બરગી ડેમમાં સર્જાયેલી ક્રૂઝ દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. આ દુર્ઘટનામાં માત્ર જાનહાનિ જ નહીં પરંતુ માનવ સંવેદનાને ઝંઝોળી નાખે તેવું એક હૃદયસ?...
મથુરામાં ‘ફરસાવાળા બાબા’ ચંદ્રશેખરનું અકસ્માતમાં મૃત્યુ, પોલીસએ કહ્યું – ગૌતસ્કરી સાથે કોઈ સંબંધ નથી
ઉત્તર પ્રદેશના મથુરામાં ગૌરક્ષક સંત ચંદ્રશેખર, જેમને લોકપ્રિય રીતે ‘ફરસાવાળા બાબા’ તરીકે ઓળખવામાં આવે છે, શનિવારે (21 માર્ચ 2026) વહેલી સવારે ટ્રકના દુર્ઘટનાગ્રસ્ત થતાં મૃત્યું પામ્યા. સ્થાનિ?...
અમદાવાદના સુખરામનગર સ્લમ ક્વાર્ટર્સમાં ગેલેરી ધરાશાયી, 20-25 લોકો ફસાયા
અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા સુખરામનગર ખાતે સંત વિનોબાભાવે નગર સ્લમ ક્વાર્ટર્સમાં ગેલેરી ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. બ્લોક નંબર 12માં બનેલી આ દુર્ઘટનાને કારણે વિસ્તારમાં અફરા...
વડોદરામાં કરજણ નજીક NH-48 પર ટ્રક અને બસ વચ્ચે ભીષણ ટક્કર, 2 લોકોના મોત, 10 ઈજાગ્રસ્ત
વડોદરા જિલ્લાના કરજણ નજીક નેશનલ હાઈવે-48 પર શુક્રવારે (30મી જાન્યુઆરી) વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. ઔરંગાબાદથી અમદાવાદ તરફ જઈ રહેલી ખાનગી બસ કરજણના ધાવટ ચોકડી બ્રિજ પાસે સાઈ...
અમદાવાદ: બાવળા-બગોદરા હાઈવે પર હિટ એન્ડ રન, અજાણ્યા વાહનની ટક્કરે યુવકનું મોત
અમદાવાદ જિલ્લાના બાવળા-બગોદરા હાઈવે પર ફરી એકવાર પૂરઝડપે દોડતા વાહને યુવકનો ભોગ લીધો છે. હાઈવે પર એક રાહદારી યુવકને અજાણ્યા વાહન ચાલકે જોરદાર ટક્કર મારી હતી અને ત્યારબાદ ચાલક વાહન લઈને ફરા?...
જયપુરમાં કાર બની કાળમુખી, નશામાં હતો ડ્રાઇવર, 16ને કચડ્યા, 1નું મોત
રાજસ્થાનના જયપુરમાં એક ભયાનક હિટ એન્ડ રન ઘટનાએ રસ્તા પર દ્રશ્યો તરલાવી દીધા. માનસરોવરની પત્રકાર કોલોનીમાં બની આ ઘટના ગંભીર અને જાણકારી અનુસાર દર્દનાક હતી. 120 કિમી પ્રતિ કલાકની ઝડપે આવતી ઓડી ?...