અમદાવાદ મેટ્રોને મળી મોટી ગતિ : એરપોર્ટ સુધી મેટ્રો કનેક્ટિવિટી માટે ફેઝ-2Aને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી
અમદાવાદ શહેરના જાહેર પરિવહન માળખાને વધુ મજબૂત બનાવતા મહત્વપૂર્ણ નિર્ણયમાં કેન્દ્રીય કેબિનેટે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ-2Aને સત્તાવાર મંજૂરી આપી છે. આ મંજૂરી મળતાં જ અમદાવાદના સર?...
અમદાવાદ એરપોર્ટ પર 2 કરોડથી વધુનો હાઈબ્રિડ ગાંજો ઝડપાયો, બેંગકોકથી આવેલા બે શખસોની ધરપકડ
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ડ્રગ્સ સ્મગલિંગનો વધુ એક મોટો કિસ્સો સામે આવ્યો છે. Directorate of Revenue Intelligence (DRI) અને Air Intelligence Unit (AIU)એ સંયુક્ત ઓપરેશન હાથ ધરી બે શખસોને ઝડપી પાડ્યા છે, જે...
અમદાવાદ એરપોર્ટ પર જાહેરમાં નમાજ પઢવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બનેલી એક ઘટના સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. એરપોર્ટ સંકુલમાં કેટલાક મુસાફરો જાહેરમાં નમાજ અદા કરતા જોવા મળ્યા હોવાનો એક વિડ?...
ભાગેડુ હર્ષિત બાબુલાલ જૈનની UAEથી ધરપકડ
હર્ષિત બાબુલાલ જૈન વિરુદ્ધ કરચોરી, ગેરકાયદેસર જુગાર અને મની લોન્ડરિંગ જેવા ગંભીર આરોપો છે. તેના વિરુદ્ધ ગુજરાત પોલીસે ઇન્ટરપોલની મદદથી કાર્યવાહી શરૂ કરી હતી. 9 ઑગસ્ટ, 2023ના રોજ સીબીઆઈએ ગુજરાત...
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો 6 કરોડનો હાઈબ્રિડ ગાંજો
ગુજરાતમાં ડ્રગ્સ વિરુદ્ધ કાર્યવાહી દિવસેને દિવસે વધુ ચુસ્ત અને વ્યાપક બની રહી છે. રાજ્ય સરકારે અને પોલીસ તંત્રએ નશીલા પદાર્થોની દાણચોરી અટકાવવા માટે ખાસ ડ્રાઈવ હાથ ધર્યો છે, ખાસ કરીને મહત્...
PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે કરી ટેલિફોનિક વાતચીત, અમદાવાદ એરપોર્ટ અનિશ્ચિત કાળ સુધી બંધ
અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થતાં અફરાતફરી સર્જાઈ છે. 50થી વધુ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હોવાના અહેવાલો મળ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્યમંત્...
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો 37 કરોડનો હાઈબ્રીડ ગાંજો
ગુજરાતમાં અવારનવાર નશાકારક પદાર્થનો જથ્થો ઝડપાતો હોય છે. ત્યારે અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી અનેક વખત સોનાની દાણચોરી થતી હોવાની તો ઘટના સામે આવતી હતી. પરંતુ આ હવે ગાંજાનો જથ્થો પણ ઝડપ...
હવે અમદાવાદ એરપોર્ટથી વિદેશ જવા ઇમિગ્રેશનની લાઇનમાં નહીં ઊભા રહેવુ પડે
સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, અમદાવાદમાં ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન (FTI-TTP) પ્રોગ્રામ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ઉદઘાટન સાથે ભારતીય મુસાફરો અને ઓસીઆઇ (OCI) કાર્ડ ધારકો માટે ટ્રાવેલિંગ વધુ...
પ્લેનના મુસાફરો માટે સારા સમાચાર, અમદાવાદથી દેશના 4 મોટા શહેર માટે મળશે સીધી ફ્લાઇટ
અમદાવાદ ઍરપૉર્ટથી હવે કેરળના કોચીન, ત્રિવેન્દ્રમ, કોલકાતા અને આસામના ગુવાહાટી જવા માટે સીધી ફ્લાઇટ મળી જશે. વાસ્તવમાં ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા સીધી ફ્લાઇટ શરુ કરી દેવામાં આવી છે. આ ચાર શહેર?...
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયા ચાર આતંકવાદી, તમામ શ્રીલંકાના હોવાની શંકા
ગુજરાત ATSને સૌથી મોટી સફળતા મળી છે. આજે (20 મે) અમદાવાદ એરપોર્ટ પરથી ISISના ચાર આતંકવાદી ઝડપાયા છે. મળતી માહિતી અનુસાર, અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરાયેલા આતંકવાદીઓ શ્રીલંકાના હોવાની શંકા છે. અ...