અમદાવાદ જગન્નાથજી રથયાત્રા 2026: 149મી રથયાત્રા પૂર્વે ભક્તિભાવથી જળયાત્રા મહોત્સવનો પ્રારંભ, 500થી વધુ પોલીસકર્મીઓ તૈનાત
આષાઢી બીજના પાવન પર્વે યોજાનારી ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રા પૂર્વે આજે, 29 જૂને, પરંપરાગત જળયાત્રા મહોત્સવનો ભક્તિસભર માહોલમાં પ્રારંભ થયો છે. જમાલપુર સ્થિત જગન્નાથજી મંદિર દ્?...
અમદાવાદના ધંધુકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: ઊંચડીમાં દોઢ ઇંચ વરસાદ, રસ્તા અને ખેતરોમાં પાણી ભરાયા
અમદાવાદ જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરી ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. જિલ્લાના ધંધુકા તાલુકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વાતાવરણ પલટાયું હતું. ભારે પવન અને ગાજવીજ સાથે ધોધ?...
અમદાવાદમાં અમિત શાહે કર્યો સામૂહિક યોગાભ્યાસ, કહ્યું- યોગથી જ વિશ્વ કલ્યાણનો માર્ગ પ્રશસ્ત થાય
અમદાવાદના પ્રહલાદનગર ગાર્ડન ખાતે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી Amit Shah મુખ્ય અત?...
અમદાવાદ મેટ્રિમોનિયલ ફ્રોડ કેસમાં મોટો ખુલાસો : આરોપી કરીમના મોબાઈલમાંથી 100થી વધુ મહિલાઓનો ડેટા મળ્યો, ગેંગની સંડોવણીની આશંકા
અમદાવાદમાં મેટ્રિમોનિયલ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને મહિલાઓને ખોટી ઓળખના આધારે સંપર્ક કરવાના કેસમાં તપાસ દરમિયાન મહત્વપૂર્ણ વિગતો સામે આવી રહી છે. પોલીસે આરોપી કરીમના મોબાઈલ ફોનની તપાસ કરત?...
અમદાવાદ રેલ્વે સ્ટેશન બન્યું વધુ હાઈટેક : 2,200 કરોડના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ શરૂ થયા સ્માર્ટ ડિજિટલ લોકર્સ
અમદાવાદના કાલુપુર સ્થિત મુખ્ય રેલ્વે સ્ટેશન પર મુસાફરોને વધુ આરામદાયક અને આધુનિક સુવિધાઓ આપવા માટે પશ્ચિમ રેલ્વેએ નવી હાઈટેક ડિજિટલ લોકર સેવા શરૂ કરી છે. ₹2,200 કરોડના વર્લ્ડ ક્લાસ રીડેવલપમે...
અમદાવાદમાં વિશાલા-નારોલ રોડ પર મેટ્રો નજીક ભીષણ આગ, 60થી વધુ ઝૂંપડા લપટાયા
અમદાવાદ શહેરમાં મંગળવારે બપોરે એક મોટી આગની દુર્ઘટના સર્જાતા ભારે અરેરાટી ફેલાઈ ગઈ હતી. વિશાલા સર્કલથી નારોલ તરફ જવાના મુખ્ય માર્ગ પર આવેલા મેટ્રો સ્ટેશન નજીકની ઝૂંપડપટ્ટીમાં અચાનક વિકરા...
ગુજરાત : CM ઓફિસ, AMC અને RSS કચેરીને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસ અને સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર
ગુજરાતની રાજધાની ગાંધીનગર અને અમદાવાદ શહેરમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મળતા જ પોલીસ તંત્ર અને સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર આવી ગઈ છે. કેટલાક અજાણ્યા તત્વો દ્વારા અલગ-અલગ ઈમેલ આઈડી પરથી મોકલાયે...
અમદાવાદમાં ફૂડ સેફ્ટી પર સવાલ: એક અઠવાડિયામાં 4 નામાંકિત બ્રાન્ડમાં જીવાત અને વાળવાળું ભોજન, AMCની નરમ કાર્યવાહી સામે રોષ
અમદાવાદ શહેરમાં ફૂડ સેફ્ટી અને સ્વચ્છતા અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. માત્ર એક જ અઠવાડિયામાં શહેરની ચાર જાણીતી ફૂડ બ્રાન્ડ્સમાં ભોજનમાંથી જીવાતો, વાળ અને બિન-ગુણવત્તાયુક્ત ખોરાક મળ્યાની ?...
અમદાવાદના સુખરામનગર સ્લમ ક્વાર્ટર્સમાં ગેલેરી ધરાશાયી, 20-25 લોકો ફસાયા
અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા સુખરામનગર ખાતે સંત વિનોબાભાવે નગર સ્લમ ક્વાર્ટર્સમાં ગેલેરી ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. બ્લોક નંબર 12માં બનેલી આ દુર્ઘટનાને કારણે વિસ્તારમાં અફરા...