અમદાવાદ, મુંબઈ સહીત દેશભરમાં દરોડા બાદ, EDએ મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં રૂ. 573 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરી
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ઓનલાઈન સટ્ટાબાજી એપ કેસમાં મોટી કાર્યવાહી કરી છે. તપાસ એજન્સીએ રૂ. 573 કરોડથી વધુની સંપત્તિ ફ્રીઝ કરી છે. 16 એપ્રિલના રોજ, EDએ PMLA હેઠળ અમદાવાદ, મુંબઈ દિલ્હી, ઈન્દોર, ચ?...
અમદાવાદમાં સાંઈબાબાનું મંદિર, જ્યાંનો પ્રસાદ ગ્રહણ કરવાથી નિસંતાનોને ઘરે પારણા બંધાવાની માન્યતા
હિન્દુ ધર્મમાં ઈશ્વર સાથે ખૂબ જ આસ્થા રહેલી હોય છે. અને તે આસ્થા અનેક મંદિરો સાથે જોડાયેલી હોય છે. જ્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પોતાના જીવનમાં રહેલા દુઃખ દૂર કરવા માટે પ્રાર્થના કરતા હોય ...
શંખેશ્વર ખાતે રૂ. ૨.૫૭ કરોડના ખર્ચે બનેલ અદ્યતન બસ સ્ટેશનનું ગૃહ અને વાહનવ્યવહાર રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ
પાટણ જિલ્લાના પ્રખ્યાત તીર્થક્ષેત્ર શંખેશ્વર ખાતે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ એસ.ટી. બસ સ્ટેશનનું લોકાર્પણ ગૃહ અને વાહનવ્યવહાર રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે યોજાઈ ગયું. અંદાજીત રૂ. ૨.૫૭ ક?...
રામનવમીની તૈયારી માં‘કુખ્યાત વાજિદ શહેનશાહ’ આવ્યો આપી જાતિ વિષયક ગાળો 12 કલાક પછી પણ પોલીસની પકડથી દૂર
રવિવારે જ્યારે આખો દેશ ભગવાન શ્રી રામનો જન્મોત્સવ ઉજવી રહ્યો હતો ત્યારે અમદાવાદના દાણીલીમડા ખાતે ‘વાજિદ શહેનશાહ’ નામના એક કુખ્યાત મુસ્લિમ તોફાની શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો. ?...
ખાસ લેખ – માધવપુર ધેડનો મેળો
એક પત્ર વાંચી ભગવાન શ્રી કૃષ્ણ રુક્ષ્મણીજીને માધવપુર ઘેડ લઇ આવ્યા હતા અને લગ્ન કર્યા. આ વર્ષે માધવપુર ધેડ મેળાના ભાગ રૂપે ઉત્તર પૂર્વ તથા ગુજરાતના લોકકલાકારો દ્વારા અમદાવાદ, સુરત અને વડોદ?...
Ahmedabad માં ટ્રાફિકની સમસ્યા હળવી થશે, વિશાલા સર્કલથી સરખેજ ચોકડી સુધી ઓવરબ્રિજ બનાવાશે…
અમદાવાદ(Ahmedabad)શહેરમાં સતત વધી રહેલી ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે અનેક સ્થળોએ ઓવરબ્રિજ બનાવવાની કામગીરી કરવામા આવી રહી છે. જે અંતર્ગત અમદાવાદના વિશાલા સર્કલથી સરખેજ ચોકડી સુધી ઓવરબ્રિજ બ?...
મેટ્રો રેલ ટૂંક સમયમાં દોડશે ગાંધીનગર સચિવાલય સુધી, સેકટર 1થી સચિવાલય સુધીની ટ્રાયલ શરૂ
મેટ્રો ફેઝ 2 માં ગાંધીનગર સેકટર 1 સુધી દોડતી મેટ્રો રેલ, હવે સચિવાલય સુધી દોડાવવા માટે તૈયાર છે. આગામી થોડાક દિવસોમાં મેટ્રો રેલ ફેઝ 2 સચિવાલય સુધી દોડતી જોવા મળશે હાલમાં ગાંધીનગરમાં મેટ...
રોડ પર કચરો ફેંકતા કે થૂંકતા અમદાવાદીઓ સુધરી જજો, આસપાસના લોકો જ ફોટો પાડીને મોકલી દેશે…
શહેરમાં સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે એપ્રિલ મહિનામાં અમદાવાદ કેમ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવશે. જેમાં રોડ પર કચરો ફેંકતા કે થૂંકતા લોકોનો ફોટો પાડીને મ્યુનિસિપલ કોર્પોરેશનની એપ પર અપલ?...
ઉત્તર ગુજરાતને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા સાથે જોડવા નમોશક્તિ એક્સપ્રેસ વે, ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે, હાઈસ્પીડ કોરિડોર બનાવાશે
ગુજરાત રાજ્યના નાણાકીય વર્ષ 2025-2026ના અંદાજપત્રમાં, નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈએ અનેક લોક કલ્યાણકારી અને વિકાસલક્ષી યોજનાઓની જાહેરાત કરી હતી. ગુજરાતમાં નમોશક્તિ એક્સપ્રેસ વે, ગ્રીનફિલ્ડ એક્સ?...
614 વર્ષ પછી અમદાવાદનાં નગરદેવી માતા ભદ્રકાળી નગરયાત્રાએ નીકળશે; 6.25 કિ.મી.લાંબી યાત્રા
અમદાવાદ સ્થાપના દિવસ એક વિશેષ ઐતિહાસિક પ્રસંગ બનવા જઈ રહ્યો છે, કારણ કે 614 વર્ષ પછી માતા ભદ્રકાળીની નગરયાત્રા નીકળશે. નગરયાત્રાના મહત્વપૂર્ણ બિંદુઓ: તારીખ: 26 ફેબ્રુઆરી 2025 નગરદેવી: માતા ભદ?...