અમદાવાદમાં ઍર ઈન્ડિયાના પ્લેનમાં 650 ફૂટની ઊંચાઈએ ખરાબી આવી અને 2 કિ.મીના અંતરે દુર્ઘટના ઘટી : સરકારની પ્રેસ કોન્ફરન્સ
અમદાવાદ પ્લેન ક્રેશ મામલે ઉડ્ડયન મંત્રી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી રહી છે. રામ મોહન નાયડુએ આ મામલે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે 650 ફૂટની ઊંચાઇએ વિમાન ઉડી રહ્યું હતું અને તે સમય?...
ડીજીસીએનો મોટો નિર્ણય, 15 જૂનથી ઉડાન પહેલા ફરજિયાત કરવું પડશે આ કામ
અમદાવાદમાં ગુરુવારે એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થતાં 260થી વધુ લોકોના મોત થયા હતા. ભારતના ડીજીસીએ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. બોઈંગના તમામ ડ્રીમલાઈનર વિમાનોની સુરક્ષા તપાસ કરવામાં ?...
અમદાવાદમાં વિમાન ક્રેશની ઘટના બાદ હેલ્પલાઇન નંબર જાહેર ! આ નબંર પરથી મળશે જાણકારી
અમદાવાદમાં આજે મોટી વિમાન દુર્ઘટના બની છે. મુસાફરોને લઈ જતું એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું છે. આ અકસ્માત અમદાવાદના મેઘાણી વિસ્તારમાં થયો હતો. મેઘાણીનગરમાં Air Indiaનું પેસેન્જર પ્લેન ક્રેશ થયુ ...
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન, પરિમલ નથવાણીએ ટ્વીટ કરી આપી જાણકારી
આજે અમદાવાદમાં થયેલી ભયાનક વિમાન દુર્ઘટનામાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું હોવાના દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જાણીતા ઉદ્યોગપતિ અને રાજકારણી પરિમલ નથવાણીએ ટ્વીટ...
અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ! 130 ઘાયલ,ફ્લાઇટમાં 242 મુસાફર, 16 કેબીન ક્રૂ અને 4 કેપ્ટન હતા સવાર
અમદાવાદ: એર ઈન્ડિયાનું પેસેન્જર પ્લેન થયું ક્રેશ છે, ઘોડા કેમ્પ પાસે પ્લેન ક્રેશ થવાની ઘટના બની છે. ફાયર વિભાગની ત્રણ ટીમો ઘટનાસ્થળે પહોંચી છે. IGB કમ્પાઉન્ડમાં પ્લેન તૂટી પડ્યું છે, હાલ દુર્ઘ?...
ગુજરાતનું પ્રથમ સાઈબાબા મંદિર, જ્યાં સોનાના સિંહાસન પર બિરાજમાન છે સાઈબાબા, પરચા અપરંપાર
અમદાવાદના ખાડિયામાં વર્ષો જુનું સાંઈબાબાનું મંદિર આવેલુ છે. મંદિરની સ્થાપના 1960માં કરવામાં આવી હતી. બાબાનું આ મંદિર ગુજરાતનું પ્રથમ સાઈ મંદિર છે. સાંઈબાબાના મંદિરે વર્ષોથી ખાડિયાની આજુબાજ?...
અમદાવાદમાં 11 જૂને જળયાત્રા નીકળશે, જાણો રથયાત્રાનો ઈતિહાસ
અમદાવાદના ભગવાન જગન્નાથ મંદિરમાં 148મી રથયાત્રાની ભવ્ય તૈયારી શરૂ થઈ ગઈ છે. આ પવિત્ર તહેવાર અંતર્ગત 11 જૂને જળ યાત્રા મહોત્સવનું આયોજન કરવામાં આવશે, જ્યારે મુખ્ય રથયાત્રા 27 જૂન, અષાઢી બીજના દિવ...
અમદાવાદમાં રથયાત્રા પહેલા પોલીસ એકશનમાંઃ વિઝા મુદત પૂર્ણ થયા બાદ રોકાયેલા 240 વિદેશી નાગરિકોને શોધ્યા
શહેરમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. અમદાવાદ પોલીસે આગામી રથયાત્રાના તહેવારો પહેલા વિઝા મુદત પૂરી થયા બાદ રોકાયેલા વિદેશી નાગરિકો સામે સઘન કાર્યવાહી શરૂ કર?...
ઘુમા ગામમાં મહાકાળી માતાજીનું 150 વર્ષ જૂનું મંદિર, ભક્તોને પૂરે છે સાક્ષાત પરચા
અમદાવાદની ભાગોળે ધુમા ગામના તળાવની વચ્ચે આશરે 150 વર્ષથી મહાકાળી માતાજી બિરાજમાન છે. અનેરો ઈતિહાસ ધરાવતા મહાકાળી મંદિરમાં માતાજીની મુર્તિના દર્શન કરીએ ત્યારે જાણે માતાજી સાક્ષાત બિરાજમાન ?...
અમદાવાદમાં બિરાજમાન મા ભદ્રકાળી, રાજા કર્ણદેવે 13મી સદીમાં કર્યું હતું મંદિરનું નિર્માણ
અમદાવાદ શહેરના નગરદેવી તરીકે પ્રચલિત ભદ્રકાળી માતાજીના મંદિરે આવતા દર્શનાર્થીઓની મંદિર અને માતાજી પ્રત્યે અતૂટ શ્રદ્ધા છે. આજે દેવદર્શનમાં ભદ્રકાળી માતાજીના દર્શન કરીશુ અને જાણીશુ વાઘ?...