‘મુંબ્રા લીલું કરવાના’ નિવેદન બાદ સહર શેખ પર નકલી જાતિ પ્રમાણપત્રનો આરોપ, તપાસની માંગ
મહારાષ્ટ્રના અસદુદ્દીન ઓવૈસીની સિંહણ તરીકે ઉભરી આવેલા મુમ્બ્રા કાઉન્સિલર સહર શેખ ચૂંટણી જીત્યા પછી દેશભરમાં હેડલાઇન્સમાં ચમક્યા હતા. તેમણે શરદ પવાર જૂથના નેતા અને સ્થાનિક ધારાસભ્ય જિતે?...
માલદા હિંસા ભડકાવનાર મોફક્કારુલ ઇસ્લામનું AIMIM પછી TMC કનેક્શન પણ સામે આવ્યું
પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં થયેલી હિંસા અને ન્યાયિક અધિકારીઓને બંધક બનાવવાના ગંભીર કેસમાં પોલીસે મુખ્ય આરોપી મોફક્કારુલ ઇસ્લામની ધરપકડ કરી છે. આ કેસમાં હવે મોટા રાજકીય ખુલાસાઓ સામે આવ...
અમદાવાદમાં UCC બિલ સામે AIMIM કાર્યકર્તાઓનો વિરોધ પ્રદર્શન, પોલીસ દ્વારા અટકાયત
ગુજરાત વિધાનસભામાં Uniform Civil Code (UCC) બિલ રજૂ થવાની તૈયારીઓ વચ્ચે આજે રમજાન ઈદના પવિત્ર દિવસે અમદાવાદ શહેરમાં વિરોધનો માહોલ જોવા મળ્યો હતો. All India Majlis-e-Ittehadul Muslimeen (AIMIM) પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા શહેરની જુ?...
મુસ્લિમ અનામત મુદ્દે ફડણવીસ સરકારનો મોટો નિર્ણય, 5% ક્વોટા સંબંધિત જૂના આદેશો રદ
મહારાષ્ટ્રની દેવેન્દ્ર ફડણવીસ સરકારે મુસ્લિમ અનામત અંગે એક મહત્વપૂર્ણ અને ચર્ચાસ્પદ નિર્ણય લીધો છે. રાજ્યના સામાજિક ન્યાય વિભાગે 17 ફેબ્રુઆરી 2026ના રોજ નવો Government Resolution (GR) જાહેર કરીને મુસ્લિમ સમ?...
માલેગાંવમાં ડેપ્યુટી મેયરની ઓફિસમાં ટીપુ સુલતાનની તસવીરથી રાજકીય ગરમાવો, ભાજપ-શિવસેનાનો વિરોધ
મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના માલેગાંવ શહેરમાં ટીપુ સુલતાનની તસવીર લગાવવાના મુદ્દે રાજકીય વિવાદ સર્જાયો છે. માલેગાંવ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર નિહાલ અહેમદે તેમની સત્તાવાર ઓફિસમાં ટી?...
ભાજપને સત્તાથી દૂર રાખવા AIMIM કોઈપણ ગઠબંધન માટે તૈયાર, AIMIMના સાંસદનું નિવેદન
મહારાષ્ટ્રના ઔરંગાબાદથી AIMIMના સાંસદ ઇમ્તિયાઝ જલીલે કહ્યું છે કે ભાજપને સત્તાથી દૂર રાખવા માટે તેમનો પક્ષ કોઈપણ અન્ય રાજકીય પક્ષ સાથે ગઠબંધન કરવા તૈયાર છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે...
2030 સુધીમાં રાજ્યસભામાં RJDનું પ્રતિનિધિત્વ ખતમ થવાના આરે! ઓવૈસીનો ટેકો પણ બેકાર
બિહાર ચૂંટણીના નબળા પરિણામો આરજેડી (RJD) માટે લાંબા ગાળે ગંભીર રાજકીય અસર ઉભી કરી રહ્યા છે. પાર્ટીએ 143 બેઠકો પર ચૂંટણી લડી છતાં માત્ર 25 બેઠકો જ જીતવાથી તેની વિધાનસભાની શક્તિ ઘણી ઘટી ગઈ છે. આ કારણસ?...
ઓવૈસીએ કહ્યું ‘આ નિર્ણયથી અમે અસંતુષ્ટ’, તો ઉદ્ધવ ઠાકરે બોલ્યા ‘જો PoK આવી જાય તો પૂરા કાશ્મીરમાં…’, 370ના સુપ્રીમ નિર્ણય પર દિગ્ગજોની પ્રતિક્રિયા
જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણયનું PM મોદીએ સ્વાગત કર્યું છે. PM મોદીએ સોમવારે #NayaJammuKashmir હેશટેગ સાથે ટ્વિટ કરીને કહ્યું કે, કલમ 370 નાબૂદ કરવા અંગેનો સુપ્રીમ કોર્ટનો આજનો નિર્ણય ?...
ભાજપની મોટી જીત છે…’, INDIA ગઠબંધન અંગે અસદુદ્દીન ઓવૈસીએ કરી દીધી મોટી ભવિષ્યવાણી
AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ તેલંગાણા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનના ચૂંટણી પરિણામોને લઈને કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, હિન્દીભાષી રાજ્યો મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થ...
ભાજપે તેલંગાણામાં આપી જોરદાર લડત, અસદુદ્દીન ઓવૈસીની AIMIM પાછળ છોડી; દક્ષિણ ભારતમાં મજબૂત હાજરીના આપ્યા પારખાં
ભારતના ચૂંટણી પંચ એ રવિવારે તેલંગાણા રાજ્ય માટે મતદાનના પરિણામો જાહેર કર્યા હતા. જ્યારે મોટાભાગની ચેનલોના ચૂંટણી વિશ્લેષણ કોંગ્રેસ પર કેન્દ્રિત રહ્યા કે જેણે વર્તમાન BRS સરકારને પછાડી, પરં?...