પ્રજાસત્તાક દિવસની પરેડમાં વાયુસેના ‘સિંદૂર’ ફોર્મેશનમાં આપશે સલામી
77મા પ્રજાસત્તાક દિવસે દેશ કર્તવ્ય પથ પર એક ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ દ્રશ્યનો સાક્ષી બનશે, જેને જોવા માટે દેશ લાંબા સમયથી આતુર હતો. આ વર્ષે ભારતીય વાયુસેના પ્રજાસત્તાક દિવસની પરેડ દરમિયાન ‘સિ?...
ગુજરાત નજીક અરબ સાગરમાં વાયુસેનાનું શક્તિ પ્રદર્શન, યુદ્ધાભ્યાસ માટે NOTAM જાહેર
ભારતીય વાયુસેના (IAF) એ 2 અને 3 સપ્ટેમ્બર 2025ના રોજ ગુજરાત અને રાજસ્થાન નજીક અરબી સમુદ્રના સંવેદનશીલ વિસ્તારમાં યુદ્ધાભ્યાસ શરૂ કર્યો છે. આ અભ્યાસનું સ્થાન વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વનું છે, કા?...
6 દાયકાની સેવાના બાદ વાયુસેનાનું મિગ-21 ફાઈટર જેટ સપ્ટેમ્બરમાં નિવૃત્ત થશે
છ દાયકાઓ સુધી ભારતીય વાયુસેનામાં સેવા આપ્યા બાદ મિગ-21 લડાકુ વિમાન હવે નિવૃત્ત થવા જઈ રહ્યું છે. ભારતીય વાયુસેનાનું આ ઇતિહાસિક ફાઈટર જેટ સત્તાવાર રીતે 19 સપ્ટેમ્બર, 2025ના રોજ ચંડીગઢ એરબેઝ પરથી વ?...
રાકેશ શર્મા બાદ બીજા ભારતીય ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા કરશે અંતરિક્ષની સફર, વાયુસેનાએ શુભેચ્છા પાઠવી
ભારતીય વાયુદળના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા આવતીકાલે AXIOM-4 અવકાશ મિશન પર જવાની તૈયારી કરી રહ્યા છે. વાયુસેનાના વડા અને ભારતીય વાયુસેનાના તમામ વાયુ યોદ્ધાઓએ તેમને અને એક્સિઓમ-4(AXIOM-4) ના સમગ્ર ક્?...
પાકિસ્તાનને ફરી ઝટકો, એરસ્પેસ મામલે ભારતનો વધુ એક મોટો નિર્ણય
પહલગામમાં આતંકવાદી હુમલો થયા બાદ ભારત-પાકિસ્તાનના સંબંધો પર સંપૂર્ણ પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે. હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર પાર પાડી પાકિસ્તાનને ધૂળ ચટાવી હતી. તણાવ વચ્ચે ભારતે પોતાના એરસ?...
‘જુઠ બેનકાબ’ – પાકિસ્તાને કર્યો હતો ભારતની S-400 તોડી પાડવાનો દાવો, પીએમ મોદીએ હવે તેની સાથે જ ખેંચાવી તસવીર
ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ હવે ઓછો થયો છે અને બંને દેશો વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી છે. હાલમાં બંને દેશો વચ્ચે શાંતિ છે. આ દરમિયાન, પાકિસ્તાનનું એક જુઠ્ઠાણું ખુલ્લું પડી ગયું છે. હ?...
દુશ્મન દેશની અફવાઓને ભારતે ફગાવી, વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે કહ્યું, ‘દાવા તદ્દન ખોટા’
ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે સતત ચોથા દિવસે પણ સરહદ પર તણાવ ચરમ પર છે, યુદ્ધ જેવી સ્થિતિ છે. પાકિસ્તાને રાજસ્થાનથી પંજાબ અને જમ્મુ-કાશ્મીર સુધીની સરહદો પર ઉશ્કેરણીજનક કાર્યવાહી કરી છે. ભારતી...
નૌકાદળ, વાયુસેના બાદ સંરક્ષણ સચિવ સાથે PM મોદીની મહત્વપૂર્ણ બેઠક, પાકિસ્તાન પર કાર્યવાહી માટે બ્લુપ્રિન્ટ તૈયાર
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા બાદ હવે ડરમાં જીવી રહેલા પાકિસ્તાન માટે વધુ એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં પહેલગામ આતંકવાદી હુમલા બાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ?...
મોટી તૈયારીઓના સંકેતો? પહેલગામ હુમલા પછી રાફેલનો ‘આક્રમણ’ અભ્યાસ
પહેલગામ આતંકવાદી હુમલા પછી, પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે આખી રાત તણાવનું વાતાવરણ રહ્યું. શ્રીનગરના આકાશમાં ભારતીય વાયુસેનાના ફાઈટર જેટ્?...
ભારતની ત્રણેય સેનાના વડા સાથે ભણી ચૂક્યા છે, જાણો વાયુસેનાના નવા વડા એરમાર્શલ અમર પ્રીત સિંહની સિદ્ધિઓ
વાયુસેનાના વડા તરીકે એર માર્શલ અમર પ્રીત સિંહની નિમણૂક કરવામાં આવી છે. એ સાથે જ ભારતીય સેનાની ત્રણે પાંખ સંબંધિત એક અનોખો સંયોગ સર્જાયો છે. શું છે સંયોગ? એર માર્શલ અમર પ્રીત સિંહના નામની એરફ?...