અમરેલીમાં રાજકીય ગરમાવો : કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે AAP ને લક્ષ્ય બનાવી આકરા નિવેદનો આપ્યા
ગુજરાત રાજકારણમાં તાજેતરમાં ગરમાવો વધ્યો છે, ખાસ કરીને આમ આદમી પાર્ટી (AAP)ના આંતરિક વિવાદ અને રાજીનામા બાદના પરિસ્થિતિમાં. અમરેલી જિલ્લા કૉંગ્રેસના નેતા પ્રતાપ દુધાતે AAPના ધારાસભ્ય ગોપાલ ઈટ?...
અમરેલી જિલ્લા ભાજપના નવા હોદ્દેદારોની જાહેરાત, સંગઠનાત્મક ફેરફારો વચ્ચે નવી ટીમ જાહેર
ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા સંગઠનાત્મક ફેરફારોના ભાગરૂપે અમરેલી જિલ્લા ભાજપની નવી ટીમની સત્તાવાર જાહેરાત 13 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવી છે. પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશ...
વિશ્વ રેડિયો દિવસ 2026 : અમરેલીના 80 વર્ષીય ‘રેડિયો મેન’ સુલેમાન દલનો અનોખો સંગ્રહ
આજે 13મી ફેબ્રુઆરીએ વિશ્વભરમાં ‘વિશ્વ રેડિયો દિવસ’ ઉજવવામાં આવી રહ્યો છે. સ્માર્ટફોન અને ઈન્ટરનેટના યુગમાં મનોરંજનના સાધનો બદલાયા હોવા છતાં રેડિયોનું મહત્વ આજે પણ અડગ છે. ગુજરાતના અમરેલી જ...
અમરેલી એરપોર્ટ પર ટ્રેનિંગ પ્લેન રનવે પરથી ઉતર્યું, મોટી દુર્ઘટના ટળી
અમરેલીના ટ્રેનિંગ એરપોર્ટ પર ફરી એક વખત મોટી દુર્ઘટના ટળી છે. આજે વહેલી સવારે સામાન્ય તાલીમ દરમિયાન ટ્રેનિંગ સેન્ટરનું એક હળવું વિમાન રનવે પર લેન્ડિંગ કરતી વખતે અચાનક સ્લીપ થઈ ગયું અને રનવ?...
અમરેલીના સાવરકુંડલામાં 11 ભેંસને કતલખાને લઇ જતી ટ્રક પકડાઈ
અમરેલી જિલ્લાના સાવરકુંડલામાંથી ભરૂચ ખાતે કતલખાને લઈ જવામાં આવી રહેલા મૂંગા પશુઓ ભરેલી એક ટ્રકને ગૌપ્રેમીઓએ લાઠી રોડ બાયપાસ પર રોકી હતી. ગૌપ્રેમીઓની સતર્કતાને કારણે પશુઓની કતલ થતી અટકી છ?...
અમરેલીમાં ગૌવંશ કતલ કેસમાં ત્રણ આરોપીઓને આજીવન કેદ – ગુજરાતના ઈતિહાસનો પ્રથમ ચુકાદો
અમરેલી સેશન્સ કોર્ટએ ગુજરાતના ઈતિહાસમાં એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે — ગૌવંશની કતલના ગુનામાં ત્રણ આરોપીઓને આજીવન કેદ અને દંડની સજા ફટકારી છે. આ પ્રથમવાર છે કે રાજ્યમાં ગૌવંશની કતલના કેસમાં ...
અમરેલી : ધામેલ ગામના શહીદ જવાન મેહુલભાઈને ગાર્ડ ઓફ ઓનર સાથે વિદાય, લોકસમૂહ હાજર
જમ્મુ-કાશ્મીરમાં દેશની સુરક્ષા દરમિયાન શહીદ થયેલા અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ઘામેલ ગામના વીર જવાન મેહુલભાઈ મેપાભાઈ ભુવા (ભરવાડ)ને તેમના વતનમાં ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપવામાં આવ?...
અમરેલી પંથકમાં 2 સિંહબાળના મોત, ભેદી રોગચાળાની આશંકા
ગુજરાતના ગૌરવ ગણાતા સિંહો સામે ફરી એકવાર ભેદી રોગચાળાનું સંકટ ઊભું થયું છે. તાજેતરમાં અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના કાગવદર સિમ વિસ્તારમાં 2 સિંહબાળના શંકાસ્પદ મોત થયા છે, જેના કારણે આ ?...