કેજરીવાલને ફરી ઝટકો: હાઇકોર્ટે લગાવી જામીન અરજી પર રોક, એક દિવસ અગાઉ જ મળ્યા હતા જામીન
દારૂ કૌભાંડ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને નીચલી કોર્ટમાંથી મળેલા જામીન પર હાઈકોર્ટે રોક લગાવી દીધી છે. હાઈકોર્ટે આ કેસની સુનાવણી સુધી જામીન પર સ્ટે મૂકી દીધો છે. હાઈકોર્ટ?...
CM કેજરીવાલનો જેલવાસ લંબાયો, કોર્ટે 3 જુલાઈ સુધી લંબાવી જ્યુડિશિયલ કસ્ટડી
દારુ કૌભાંડના મુખ્ય આરોપી દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલનો જેલવાસ લંબાયો છે. દિલ્હીની રાઉસ એવન્યુ કોર્ટે ફરી એક વાર કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 3 જુલાઈ સુધી લંબાવી દીધી છે. સાથે વિનોદ ચૌહાણની...
‘આટલી રેલીઓ કરી, બીમાર તો નથી લાગતાં’, કોર્ટે કેજરીવાલની જામીન અરજી ફગાવી
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે આજે(છઠ્ઠી જૂન) મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની વચગાળાની જામીન અરજી ફગાવી દીધી હતી. આ મામલે સુનાવણી કરતા કોર્ટે કહ્યું કે, 'ચૂંટણી રેલીઓ એ સાબિત કરે છે કે તેઓ (કેજરી...
કેજરીવાલે રહેવું પડશે જેલમાં જ, કોર્ટે ફગાવી વચગાળાના જામીનની માંગ કરતી અરજી: મેડિકલ ટેસ્ટ કરાવવાના નામે માંગ્યા હતા જામીન
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની વચગાળાના જામીનની માંગ કરતી અરજી રૉઝ એવન્યુ કોર્ટે ફગાવી દીધી છે. ટ્રાયલ કોર્ટમાં અરજી કરીને કેજરીવાલે સ્વાસ્થ્ય કારણોસર 7 દિવસના વચગાળાના જામીનની ?...
અરવિંદ કેજરીવાલના જેલ જવા પર અમિત શાહે કહ્યુ, કેજરીવાલે તેમનો ઉત્તરાઅધિકારી પસંદ કરી લેવા જોઈએ
હવે લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કાના મતદાનને લઈને રાજકારણ ગરમાયું છે. શાસક પક્ષનું ધ્યાન આ તબક્કામાં શક્ય તેટલી વધુ બેઠકો જીતવા પર છે, જ્યારે બીજી તરફ, ભારતીય ગઠબંધન મતદારોને પોતાની તરફ વાળ?...
કેજરીવાલે બે જૂનના રોજ કરવું પડશે સરેન્ડર, સુપ્રીમ કોર્ટને લાગ્યો મોટો ઝટકો
દિલ્હીના એક્સાઇઝ પોલિસી કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મોટો ઝટકો લાગ્યો છે. કેજરીવાલના વચગાળાના જામીન 7 દિવસ સુધી વધારવાની માંગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે નહીં. https://twi...
1 જૂન પછી જેલ ના જવું પડે એટલે મુખ્યમંત્રી કેજરીવાલે સુપ્રીમકોર્ટ સમક્ષ કરી નવી માગ
આબકારી નીતિ કૌભાંડ સંબંધિત મની લોન્ડ્રિંગ મામલે આરોપી દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટ પાસે ફરીથી રાહત માગી છે. સીએમ કેજરીવાલે ?...
દિલ્હી લિકર પોલિસી મામલે હવે ‘AAP’ પણ આરોપી, કેજરીવાલ અને પાર્ટી સામે EDએ દાખલ કરી ચાર્જશીટ
ઈડીએ કથિત લિકર કૌભાંડ મામલે આમ આદમી પાર્ટી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બંને વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. ઈડીએ રાઉઝ એવેન્યૂ કોર્ટમાં દાખલ સપ્લીમેન્ટ્રી ચાર્જશીટમાં મુખ્યમં?...
‘જેલમાં જવાથી રિએક્શન આવતા કેજરીવાલની બુદ્ધી ભ્રષ્ટ થઈ’ દિલ્હીના CMને યોગીનો વળતો જવાબ
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અંગે ગુરુવારે મોટો દાવો કરી કહ્ય...
કેજરીવાલના PAની મુશ્કેલી વધી, સ્વાતિ માલિવાલ સાથે મારપીટ મામલે રાષ્ટ્રીય મહિલા આયોગના સમન્સ
રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW) એ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પર્સનલ આસિસ્ટન્ટ (PA) વિભવ કુમારને સમન્સ પાઠવ્યું છે. તેમના પર આમ આદમી પાર્ટીના સાંસદ સ્વાતિ માલીવાલ પર હુમલો કરવાનો આરોપ છે. ...