કેજરીવાલે બે જૂનના રોજ કરવું પડશે સરેન્ડર, સુપ્રીમ કોર્ટને લાગ્યો મોટો ઝટકો
દિલ્હીના એક્સાઇઝ પોલિસી કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મોટો ઝટકો લાગ્યો છે. કેજરીવાલના વચગાળાના જામીન 7 દિવસ સુધી વધારવાની માંગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે નહીં. https://twi...
1 જૂન પછી જેલ ના જવું પડે એટલે મુખ્યમંત્રી કેજરીવાલે સુપ્રીમકોર્ટ સમક્ષ કરી નવી માગ
આબકારી નીતિ કૌભાંડ સંબંધિત મની લોન્ડ્રિંગ મામલે આરોપી દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટ પાસે ફરીથી રાહત માગી છે. સીએમ કેજરીવાલે ?...
દિલ્હી લિકર પોલિસી મામલે હવે ‘AAP’ પણ આરોપી, કેજરીવાલ અને પાર્ટી સામે EDએ દાખલ કરી ચાર્જશીટ
ઈડીએ કથિત લિકર કૌભાંડ મામલે આમ આદમી પાર્ટી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બંને વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. ઈડીએ રાઉઝ એવેન્યૂ કોર્ટમાં દાખલ સપ્લીમેન્ટ્રી ચાર્જશીટમાં મુખ્યમં?...
‘જેલમાં જવાથી રિએક્શન આવતા કેજરીવાલની બુદ્ધી ભ્રષ્ટ થઈ’ દિલ્હીના CMને યોગીનો વળતો જવાબ
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અંગે ગુરુવારે મોટો દાવો કરી કહ્ય...
કેજરીવાલના PAની મુશ્કેલી વધી, સ્વાતિ માલિવાલ સાથે મારપીટ મામલે રાષ્ટ્રીય મહિલા આયોગના સમન્સ
રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW) એ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પર્સનલ આસિસ્ટન્ટ (PA) વિભવ કુમારને સમન્સ પાઠવ્યું છે. તેમના પર આમ આદમી પાર્ટીના સાંસદ સ્વાતિ માલીવાલ પર હુમલો કરવાનો આરોપ છે. ...
કેજરીવાલને ફરી નિરાશા હાથ લાગી, જાણો જામીન મામલે સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે શું કહ્યું
દિલ્હી દારૂ કૌભાંડમાં ધરપકડ કરાયેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. જેમાં કેજરીવાલે ધરપકડને કોર્ટમાં પડકારી હતી. આ કેસની સુનાવણી જસ્ટિસ સંજીવ ખ...
દિલ્હીના સીએમની તાત્કાલિક સુનાવણીની અરજી સુપ્રીમે ફગાવી : 23મી સુધી જેલમાં જ રહેવું પડશે
એક્સાઇઝ પોલિસીના કથિત કૌભાંડમાં ધરપકડ કરાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડીને ૨૩મી એપ્રીલ સુધી લંબાવી દેવામાં આવી છે. જેને પગલે દિલ્હીના મુખ્યમંત્રી હાલ જેલમાં?...
કેજરીવાલનો ફુગ્ગો ફૂટી રહ્યો છે આપના આદર્શ શિક્ષણ મોડલની હાલત ચિંતાજનક
માત્ર દેશ માં જ નહીં, પરંતુ વિશ્વના અનેક દિલ્હીની અરવિંદ માકેજરીવાલ સરકારે તેના શિક્ષણ મોડલને અનુકરણીય ગણાવીને તેની સરકારની મોટી ઉપલબ્ધિ ગણાવી તેનો પ્રચાર કર્યો હતો, પરંતુ દિલ્હી હાઈકોર્?...
કેજરીવાલ સામે કાર્યવાહી માટે પુરતા પુરાવા છે : સીબીઆઇ
અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી પુરી થવા જઇ રહી છે, જો તેઓ જેલમાંથી બહાર આવે તો સીબીઆઇ તેમની સામે કાર્યવાહી કરવા માટે તૈયાર છે. સીબીઆઇએ કહ્યું છે કે કેજરીવાલ સામે પગલા લેવા માટે અનેક પુરાવા...
કેજરીવાલને 24 કલાકમાં બીજો ઝટકો, વધુ એક અરજી ફગાવાઈ, CMની આ માગ સામે EDને વાંધો
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલી વધતી જ જઈ રહી છે. કેજરીવાલને 24 કલાકમાં બીજો ઝટકો મળ્યો છે. હાઈકોર્ટ દ્વારા જામીન અરજી ફગાવી દીધા બાદ કેજરીવાલને કોર્ટ દ્વારા વધુ એક ઝટકો લાગ?...