કેજરીવાલને ફરી નિરાશા હાથ લાગી, જાણો જામીન મામલે સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે શું કહ્યું
દિલ્હી દારૂ કૌભાંડમાં ધરપકડ કરાયેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. જેમાં કેજરીવાલે ધરપકડને કોર્ટમાં પડકારી હતી. આ કેસની સુનાવણી જસ્ટિસ સંજીવ ખ...
દિલ્હીના સીએમની તાત્કાલિક સુનાવણીની અરજી સુપ્રીમે ફગાવી : 23મી સુધી જેલમાં જ રહેવું પડશે
એક્સાઇઝ પોલિસીના કથિત કૌભાંડમાં ધરપકડ કરાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડીને ૨૩મી એપ્રીલ સુધી લંબાવી દેવામાં આવી છે. જેને પગલે દિલ્હીના મુખ્યમંત્રી હાલ જેલમાં?...
કેજરીવાલનો ફુગ્ગો ફૂટી રહ્યો છે આપના આદર્શ શિક્ષણ મોડલની હાલત ચિંતાજનક
માત્ર દેશ માં જ નહીં, પરંતુ વિશ્વના અનેક દિલ્હીની અરવિંદ માકેજરીવાલ સરકારે તેના શિક્ષણ મોડલને અનુકરણીય ગણાવીને તેની સરકારની મોટી ઉપલબ્ધિ ગણાવી તેનો પ્રચાર કર્યો હતો, પરંતુ દિલ્હી હાઈકોર્?...
કેજરીવાલ સામે કાર્યવાહી માટે પુરતા પુરાવા છે : સીબીઆઇ
અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી પુરી થવા જઇ રહી છે, જો તેઓ જેલમાંથી બહાર આવે તો સીબીઆઇ તેમની સામે કાર્યવાહી કરવા માટે તૈયાર છે. સીબીઆઇએ કહ્યું છે કે કેજરીવાલ સામે પગલા લેવા માટે અનેક પુરાવા...
કેજરીવાલને 24 કલાકમાં બીજો ઝટકો, વધુ એક અરજી ફગાવાઈ, CMની આ માગ સામે EDને વાંધો
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલી વધતી જ જઈ રહી છે. કેજરીવાલને 24 કલાકમાં બીજો ઝટકો મળ્યો છે. હાઈકોર્ટ દ્વારા જામીન અરજી ફગાવી દીધા બાદ કેજરીવાલને કોર્ટ દ્વારા વધુ એક ઝટકો લાગ?...
કેજરીવાલને મોટો ઝટકો, ન મળી રાહત, હાઈકોર્ટે ફગાવી ધરપકડ સામેની અરજી
દિલ્હી હાઈકોર્ટે દારુ કૌભાંડના આરોપી સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી દીધી છે. જજ સ્વર્ણ કાંતા શર્માએ અરવિંદ કેજરીવાલની અરજી પર ચુકાદો સંભળાવ્યો હતો. આ અરજી જામીન માટે નથી ?...
અરવિંદ કેજરીવાલની અરજી પર સુનાવણી પૂર્ણ, દિલ્હી હાઈકોર્ટે ચુકાદો અનામત રાખ્યો
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડના વિરોધમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેમાં તેમની ધરપકડને પડકારવામાં આવી હતી. આ દરમિયાન દિલ્હી હાઈ?...
કેજરીવાલને ન મળી રાહત, 1 એપ્રિલ સુધી જેલમાં જ રહેશે, કોર્ટે ફરી ઈડીને સોંપ્યાં
દારુ કૌભાંડમાં ઈડીની કસ્ટડીમાં રહેલા કેજરીવાલને રાહત મળી નથી. કોર્ટે કેજરીવાલને 1 એપ્રિલ સુધી ફરી વાર ઈડીની કસ્ટડીમાં સોંપ્યાં છે. રિમાન્ડ પૂરા થતાં ઈડીએ આજે તેમને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર...
અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી પદેથી હટાવવાની અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી પદેથી હટાવવાની અરજી હાઈકોર્ટમાં ફગાવી દેવામાં આવી છે. વાત જાણે એમ છે કે, દિલ્હી હાઈકોર્ટનું કહેવું છે કે આ એક રાજકીય મામલો છે, જે ન્યાયતં...
કેજરીવાલ જેલમાંથી સરકાર ચલાવી શકે નહીં: એલજી .
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ૨૮મી માર્ચ સુધી ઇડીની કસ્ટડીમાં છે, જોકે આ દરમિયાન આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે કે કેજરીવાલ જેલમાં રહીને પણ સરકાર ચલાવશે. હવે આ મુદ્દે જવાબ આપતા દિલ્હ?...