AAPમાં આંતરિક સંઘર્ષ તેજ : રાઘવ ચઢ્ઢાનો કેજરીવાલને સીધો સવાલ, જનતાનો મુદ્દો ઉઠાવીને મેં શું ગુનો કર્યો?
આમ આદમી પાર્ટી (AAP)માં આંતરિક મતભેદો હવે ખુલ્લા મેદાનમાં આવી ગયા છે. પાર્ટીના ફાયરબ્રાન્ડ નેતા અને રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ પોતાની જ પાર્ટી સામે મોરચો ખોલતા રાજકીય ગરમાવો વધ્યો છે. રાજ્યસભ?...
અમદાવાદમાં AAPમાં આંતરિક વિખવાદ તેજ : કાર્યકર્તા સંદીપ પટેલના ટિકિટ વેચાણના ગંભીર આક્ષેપ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતાં અમદાવાદમાં રાજકીય માહોલ ગરમાયો છે. નિકોલ વિસ્તારમાં Aam Aadmi Party (AAP)ના જૂના કાર્યકર્તા સંદીપ પટેલે પાર્ટી નેતૃત્વ સામે ગંભીર આક્ષેપો કરતા રાજકીય હલચલ મચાવી ?...
CAG રિપોર્ટ : બજેટ કરતાં 342% વધુ પૈસાનો ધુમાડો કરીને કેજરીવાલે બાંધ્યો હતો શીશમહેલ
દિલ્હીના તત્કાલીન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સરકારી નિવાસસ્થાનના રિનોવેશન મામલે ફરી એકવાર વિવાદ ઉછળ્યો છે. ‘શીશમહેલ’ તરીકે ઓળખાતા આ બંગલાના નવીનીકરણ પર થયેલા ખર્ચ અંગે CAGના રિપોર્ટમા...
પોતે જામીન પર બહાર ફરતા કેજરીવાલે ગુજરાતના કાર્યકર્તાઓને દિવાસ્વપ્ન બતાવ્યાં
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 19 જાન્યુઆરીએ વડોદરા પહોંચ્યા અને ત્યાં કાર્યકર્તાઓ માટે વિશેષ સભાનું આયોજન કર્યું હતું. આ સભામાં બૂથ ?...
પીએમ મોદીની ડિગ્રી વિવાદમાં કેજરીવાલ-સંજય સિંઘ વિરુદ્ધ ચાલશે સંયુક્ત માનહાનિનો કેસ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની શૈક્ષણિક ડિગ્રીને લગતા વિવાદમાં અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહને ગુજરાત હાઇકોર્ટે મોટો ઝટકો આપ્યો છે. હાઇકોર્ટે કેજરીવાલ અને સંજય સિંહની અલગ-અલગ ટ્રાયલની માંગ ક...
હડદડ ગામ ઘર્ષણ કેસ : 20 આરોપીને જામીન, 9ના જામીન નામંજૂર
બોટાદ જિલ્લાના હડદડ ગામમાં ખેડુતો અને પોલીસે અથડામણ સર્જાયેલી ઘટનાને લઈને દાખલ થયેલા કેસમાં સેશન્સ કોર્ટમાં કુલ 29 આરોપીઓએ જામીન માટે અરજી કરી હતી. કોર્ટે તમામ દલીલો સાંભળ્યા બાદ 20 આરોપીઓને...
આમ આદમી પાર્ટીની સુરત શાખાના ફેસબુક પેજ પરથી ઉશ્કેરણીજનક પોસ્ટ, કાર્યવાહીની માંગ
વર્તમાનમાં નેપાળ ગંભીર રાજકીય અસ્થિરતાનો સામનો કરી રહ્યું છે. સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાની સરકારે લીધેલી કાર્યવાહી સામે યુવાનો રોડ પર ઉતરી ગયા છે અને આ પ્રદર્શનોએ ઝડપથી હિંસક સ્વરૂપ ?...
AAP ધારાસભ્ય ચૈતર વસાવા : જામીન અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી અટકી
આમ આદમી પાર્ટીના દેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધુ વધારો થયો છે, કારણ કે તેમની જામીન અરજી પર આજે (28મી ઓગસ્ટે) ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થવાની હતી, પરંતુ તે શક્ય બની નહોતી. હાઈ...
AAPથી રિસાયા ધારાસભ્ય સુધીર વાઘાણી, કેજરીવાલના આગમન છતાં મળ્યા નહીં
ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP) માટે થોડો ઉઠાન મળ્યા પછી પણ આંતરિક ગૂંચવણ અને અસંતોષના સૂર વધારે તેજ બનતા જઈ રહ્યા છે. તાજેતરમાં ગોપાલ ઈટાલિયાની વિજયથી જ્યાં પાર્ટીમાં થોડો આત્મવિશ્વાસ ફરી આવ્?...
આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, યુવા ધારાસભ્યે રાજીનામું આપી રાજકારણ છોડ્યું
પંજાબના ખારર વિધાનસભા બેઠકથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને પૂર્વ પર્યટન મંત્રી રહેલાં અનમોલ ગગન માન અચાનક રાજકારણમાંથી સન્યાસ લેતાં રાજકીય વાતાવરણમાં ખળભળાટ મચી ગયો છે. તેમણે વિધાનસભા સ?...