કેજરીવાલને મોટો ઝટકો, દિલ્હી હાઈકોર્ટે ધરપકડમાંથી રાહત ન આપી, ઈડી પાસે બે અઠવાડિયામાં જવાબ માગ્યો
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લીકર પોલિસી કેસ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં રાહત મળી નથી. દિલ્હી હાઈકોર્ટે હાલમાં કેજરીવાલની ધરપકડ પર રોક લગાવવાનો ઈન્કાર કરી દીધો છે. દિલ્હ...
ગેરંટી આપે કે ધરપકડ નહીં થાય… અરવિંદ કેજરીવાલ આજે પણ ED સમક્ષ હાજર નહીં થાય
દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં મની લોન્ડરિંગની તપાસ કરી રહેલી EDએ અત્યાર સુધીમાં કેજરીવાલને 9 સમન્સ જાહેર કર્યા છે. પરંતુ તે એકવાર પણ ED સમક્ષ હાજર થયા ન હતા. EDએ તાજેતરમાં કેજરીવાલને 9મું સમન્સ જા?...
કેજરીવાલ આજે પણ ED સમક્ષ નહીં હાજર થાય, શરાબ કૌભાંડ બાદ જલ બોર્ડ કેસમાં સમન્સ
લોકસભા ચૂંટણી પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ સતત વધી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ફરી એકવાર કેજરીવાલને સમન્સ મોકલ્યું છે. કથિત દારૂ કૌભાંડ કેસ સાથે સંબંધિ?...
અરવિંદ કેજરીવાલને ઈડીનું આઠમું સમન્સ, લિકર પોલિસી કેસમાં આજ સુધી હાજર નથી થયા
દિલ્હી એક્સાઈઝ નીતિ કૌભાંડ કેસ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગની તપાસ કરવા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Delhi CM Arvind Kejriwal)ને આઠમું સમન્સ પાઠવ્યું છે. અગાઉ પાઠ?...
7માં સમન્સ બાદ પણ કેજરીવાલ ED સમક્ષ હાજર ન થયા, AAPએ કહ્યું- અમે ઈન્ડિ ગઠબંધન નહીં છોડીએ
સમન્સ બાદ સમન્સ પાઠવવામાં આવે છે, પરંતુ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એકવાર ED સમક્ષ હાજર થયા નથી. સાતમું સમન્સ ED દ્વારા કેજરીવાલને મોકલવામાં આવ્યું હતું, પરંતુ પહેલા છ સમન્સની જે?...
દિલ્હીમાં સાત બેઠક પર ‘આપ’ના પ્લાન પછી કેજરીવાલને ઈડીનું સાતમું સમન્સ
લોકસભાની ચૂંટણી માટે ફેબ્રુઆરીના અંતમાં અથવા માર્ચના પ્રથમ અઠવાડિયામાં નોટિફિકેશન બહાર પાડવામાં આવી શકે છે. આ સંભાવનાને ધ્યાનમાં રાખીને તમામ રાજકીય પક્ષો પૂરજોશમાં તૈયારી કરી રહ્યા છે. આ...
EDના છઠ્ઠા સમન્સ પર પણ હાજર નહીં થાય અરવિંદ કેજરીવાલ, AAPએ જણાવ્યું કારણ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કથિત દારૂ કૌભાંડ કેસમાં આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર થવાના હતા, ત્યારે સવાલ ઉઠાવવામાં આવી રહ્યા હતા કે શું કેજરીવાલ આ વખતે હાજર થશે કે ક...
EDના વારંવાર સમન્સની અવગણના બાદ કોર્ટમાં બોલ્યાં કેજરીવાલ, 16 માર્ચે હું જાતે જ હાજર થઇશ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજર થયા હતા. દિલ્હી એક્સાઈઝ પોલિસી મામલે વારંવાર સમન્સ મળ્યા બાદ પણ કેજરીવાલ હાજર નહોતા થઈ રહ્ય?...
એક્સાઇઝ પોલિસી કેસમાં કેજરીવાલને 17મીએ હાજર થવા કોર્ટનો આદેશ
દિલ્હીની કોર્ટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ૧૭ ફેબ્રુઆરીએ હાજર થવાનો આદેશ આપ્યો છે. એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ (ઇડી) દ્વારા કોર્ટમાં ફાઇલ કરાયેલી ફરિયાદને આધારે મની લોન્ડરિંગ કેસમાં સ?...
કેજરીવાલ, પવાર, લાલુ રામમંદિર ઉદઘાટન સમારોહમાં નહીં જાય
કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ યોજાનારી ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના સમારંભમાં ભાગ નહીં લેવાના નિર્ણય બાદ હવે ‘ઈન્ડિયા’ ગઠબંધનના અન્ય સહયોગી ?...