સુરતના સિક્યોરિટી ગાર્ડને પીએમઓ તરફથી દિલ્હીમાં પરેડ જોવા આમંત્રણ
કહેવાય છે કે જો મનમાં અતૂટ દેશભક્તિ અને કંઈક કરી છૂટવાની દ્રઢ ઇચ્છા હોય, તો નસીબ પણ રસ્તા ખોલી આપે છે. સુરતમાં SVNIT ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા જીતેન્દ્રસિંહ રાઠોડ સાથે કંઈક આવું જ બ?...
PM મોદીએ 12 ભારતીય AI સ્ટાર્ટઅપની સાથે યોજી બેઠક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે તેમના નિવાસસ્થાને ભારતીય AI સ્ટાર્ટઅપ્સ સાથે મહત્વપૂર્ણ રાઉન્ડ ટેબલ બેઠકની અધ્યક્ષતા કરી હતી. આવતી મહિને ભારતમાં યોજાનારી ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026 પૂર્...
PM મોદીએ દેશની પ્રથમ મેડ ઇન ઇન્ડિયા સેમી કન્ડક્ટર ચિપ લૉન્ચ કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મંગળવારે દિલ્હીમાં યોજાયેલા સેમિકોન ઈન્ડિયા 2025 કોન્ફરન્સમાં દેશની આર્થિક સિદ્ધિઓ અને ટેક્નોલોજીકલ પ્રગતિ અંગે મહત્વપૂર્ણ નિવેદનો આપ્યાં. પોતાના સંબોધનમાં ?...
રાજ્યસભામાં ભારે હોબાળા વચ્ચે ‘ઓનલાઇન ગેમિંગ બિલ’ પસાર
હવે દેશમાં ઓનલાઇન સટ્ટાબાજી (Online Betting)ને કાયદેસર રીતે દંડનીય ગુનો ગણવામાં આવશે. લોકસભામાં ગઈકાલે (20 ઓગસ્ટ) પસાર થયેલા ‘ઓનલાઇન ગેમિંગ બિલ’ને આજે (21 ઓગસ્ટ) રાજ્યસભાએ પણ મંજૂરી આપી દીધી છે. આ બિલનો હ?...
અશ્વિની વૈષ્ણવે ગુજરાતના ભાવનગરથી ‘મેડ ઇન ઇન્ડિયા’ શિપિંગ કન્ટેનરનો ફોટો શેર કર્યો
કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ, કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયા અને રાજ્ય મંત્રી નિમુબેન બાંભણિયાએ શનિવારે ગુજરાતના ભાવનગર જિલ્લામાં કન્ટેનર ઉત્પાદન કંપનીની મુલાકાત લી?...
PM મોદીની પહેલ ‘પરીક્ષા પે ચર્ચા 2025’ એ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, ગિનીસ બુકમાં નામ નોંધાયું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિય પહેલ 'પરીક્ષા પે ચર્ચા' (PPC)એ શૈક્ષણિક ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ સફળતા હાંસલ કરી છે અને હવે તેણે ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. ભારત સરકારના ...
માત્ર 2 કલાકમાં અમદાવાદથી મુંબઇ પહોંચી જવાશે, જાણો બુલેટ ટ્રેન ક્યારે શરુ થશે
ભારતની પહેલી બુલેટ ટ્રેન સેવા હવે ટૂંક સમયમાં હકીકત બનવાની તૈયારીમાં છે. રવિવારે ગુજરાતના ભાવનગરમાં એક મહત્વપૂર્ણ કાર્યક્રમ દરમિયાન રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વ?...
કેન્દ્રીય કેબિનેટના ત્રણ મોટા નિર્ણય: PM ધન-ધાન્ય કૃષિ યોજના માટે ₹24,000 કરોડની મંજૂરી
આજના બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં ત્રણ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે, જે ભારતના કૃષિ, ગ્રીન એનર્જી અને અંતરિક્ષ ક્ષેત્રે નવી દિશા પ્રદાન કર?...
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના પિતાનું નિધન, જોધપુર એમ્સમાં લીધા અંતિમ શ્વાસ
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ માટે 8 જુલાઈ, 2025નો દિવસ અત્યંત દુઃખદ રહ્યો, કારણ કે તેમના પિતા દાઉ લાલ વૈષ્ણવનું લાંબી બિમારી બાદ નિધન થયું છે. તેઓ છેલ્લા ઘણા સમયથી ગંભીર રીતે બિમાર હતાં...
ઉત્તરસંડા પાસે નવ નિર્મિત બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિનીકુમાર વૈષ્ણવે લીધી મુલાકાત
કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિનીકુમાર વૈષ્ણવે ખેડા જીલ્લાના ઉત્તરસંડા પાસે આવેલા નવ નિર્મિત બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી. મંત્રીએ સ્ટેશન પર આ ચાલી રહેલ કામગીરીનું નિરીક્ષણ કરી જ?...